જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ કેસની વિગત મુજબ તા.૨/૮/૨૦૧૩ના રોજ એસટીબસના કડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એડવોકેટ અજય જોષી કરશનભાઈ ચાંવ રીક્ષામાં બેસ જઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૧-એસ-૯૧૭૧ નંબરની કારે રીક્ષાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. જેથી બી.ડિવિઝન પોલીસ મથકે કારના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે.જસદણ) સામે ગુનો દાખલ થયેલો પોલીસ તપાસમાં હકીકત સામે આવી હતી કે બે વર્ષ પહેલા આ કાર હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજાએ વેચી નાખી હતી. પરંતુ આરટીઓ રજીસ્ટરમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હોતું. ઉપરાંત કારનો વિમો પણ ઉતારવામાં આવ્યો ન હોતો. કોર્ટમાં મૃતકના વારસદારોએ વળતર માટે ફરિયાદ કરતા કોર્ટ વારસદારોના વકીલે કરેલી દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકી કરેલી રજૂઆત ધ્યાને લઈ રૂ।.૫૯ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ. કારનો વિમાને હોવાથી આ વળતરની રકમ કાર ચાલક અને કારના માલિકે ચુકવવી પડશે.આ ચુકાદો જે વાહન ચાલક વિમો નથી ઉતરાવતા અને જે વાહન ચાલક વાહન વેચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેઓ માટે બોધપાઠ રૂપ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7000mAh बैटरी और 8GB रैम वाले सबसे सस्ते स्मार्टफोन पर मिल रहा दमदार ऑफर, जानें कीमत और फीचर्स
Itel P40 Plus Smartphone Sale Itel P40 Plus फोन ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म Amazon से खरीदा जा सकता...
বিহুৰ আনন্দৰ মাজতে সোণাৰিত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনাত এজন আহত
বিহুৰ আনন্দৰ মাজতে সোণাৰিত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনাত এজন আহত
पैठण शहरातील राशन दुकानदारांची मनमानी.... ग्राहकांचे तहसील समोर उपोषण.....
पैठण शहरातील राशन दुकानदारांची मनमानी.... ग्राहकांचे तहसील समोर उपोषण.....
भगवान रंगनाथ जलझूलनी एकादशी पर गोविंद नाथ व पितांबर महाराज के साथ निकले विहार पर
भगवान रंगनाथ जलझूलनी एकादशी पर गोविंद नाथ व पितांबर महाराज के साथ निकले विहार परबूंदी के आराध्य...
જૂનાગઢમાં શ્રાવણીયા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભગવાન સિધેશ્વર મહાદેવ અને જટાશંકર મહાદેવને ત્રિરંગી શણગાર
શ્રાવણ માસના બીજા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત શહેરના મંદિરોમાં બેવડી ઉજવણી કરવામાં આવી...