જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ કેસની વિગત મુજબ તા.૨/૮/૨૦૧૩ના રોજ એસટીબસના કડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એડવોકેટ અજય જોષી કરશનભાઈ ચાંવ રીક્ષામાં બેસ જઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૧-એસ-૯૧૭૧ નંબરની કારે રીક્ષાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. જેથી બી.ડિવિઝન પોલીસ મથકે કારના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે.જસદણ) સામે ગુનો દાખલ થયેલો પોલીસ તપાસમાં હકીકત સામે આવી હતી કે બે વર્ષ પહેલા આ કાર હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજાએ વેચી નાખી હતી. પરંતુ આરટીઓ રજીસ્ટરમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હોતું. ઉપરાંત કારનો વિમો પણ ઉતારવામાં આવ્યો ન હોતો. કોર્ટમાં મૃતકના વારસદારોએ વળતર માટે ફરિયાદ કરતા કોર્ટ વારસદારોના વકીલે કરેલી દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકી કરેલી રજૂઆત ધ્યાને લઈ રૂ।.૫૯ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ. કારનો વિમાને હોવાથી આ વળતરની રકમ કાર ચાલક અને કારના માલિકે ચુકવવી પડશે.આ ચુકાદો જે વાહન ચાલક વિમો નથી ઉતરાવતા અને જે વાહન ચાલક વાહન વેચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેઓ માટે બોધપાઠ રૂપ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
पाचोड...
AKOLA | अर्चना विद्यालय लाखपुरी येथे शिक्षक दिन साजरा
AKOLA | अर्चना विद्यालय लाखपुरी येथे शिक्षक दिन साजरा
182 વિધાનસભા(નરોડા-૪૭)સીટ માં આ વખતેNCPદ્વારા સિંધી સમાજના વેપારી મેઘરાજડોડવાણી ને ટિકિટ આપવામાં આવી
182 વિધાનસભા(નરોડા-૪૭)સીટ માં આ વખતેNCPદ્વારા સિંધી સમાજના વેપારી મેઘરાજડોડવાણી ને ટિકિટ આપવામાં...
নাজিৰা বিধান পৰিষদৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন সন্দৰ্ভত আলোচনা ।
নাজিৰা বিধান পৰিষদৰ নাজিৰাস্থিত কাৰ্যালয়ত আগন্তুক দলৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপনৰ সন্দৰ্ভত আলোচনা সভাৰ...