જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ કેસની વિગત મુજબ તા.૨/૮/૨૦૧૩ના રોજ એસટીબસના કડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એડવોકેટ અજય જોષી કરશનભાઈ ચાંવ રીક્ષામાં બેસ જઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૧-એસ-૯૧૭૧ નંબરની કારે રીક્ષાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. જેથી બી.ડિવિઝન પોલીસ મથકે કારના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે.જસદણ) સામે ગુનો દાખલ થયેલો પોલીસ તપાસમાં હકીકત સામે આવી હતી કે બે વર્ષ પહેલા આ કાર હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજાએ વેચી નાખી હતી. પરંતુ આરટીઓ રજીસ્ટરમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હોતું. ઉપરાંત કારનો વિમો પણ ઉતારવામાં આવ્યો ન હોતો. કોર્ટમાં મૃતકના વારસદારોએ વળતર માટે ફરિયાદ કરતા કોર્ટ વારસદારોના વકીલે કરેલી દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકી કરેલી રજૂઆત ધ્યાને લઈ રૂ।.૫૯ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ. કારનો વિમાને હોવાથી આ વળતરની રકમ કાર ચાલક અને કારના માલિકે ચુકવવી પડશે.આ ચુકાદો જે વાહન ચાલક વિમો નથી ઉતરાવતા અને જે વાહન ચાલક વાહન વેચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેઓ માટે બોધપાઠ રૂપ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Android यूजर्स को मिलेंगे ये Ai फीचर्स, मैसेज से लेकर मैप्स तक, होंगे कई खास बदलाव
Google अपने कस्टमर्स के लिए कई Ai फीचर्स लाने की तैयारी में है। ये फीचर्स आपको बेहतर एक्सपीरियंस...
ધાનેરાની કારગીલ હોટલ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી મારી ગઈ
ધાનેરાની કારગીલ હોટલ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી મારી ગઈ કારમાં બેઠેલા ત્રણ લોકો...
મેડિકલ ટુરિઝમમાં ભારત દુનિયાને પાછળ છોડી રહ્યું છે, ટોપ 10 દેશોમાં મેળવ્યું સ્થાન
ભારતમાં ઘણા સુંદર પર્યટન સ્થળો છે, જ્યાં દુનિયાભરના લોકો ફરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે...
নুমলীগড়ৰ জনাঞ্চলত মুক্ত বিচৰণ বন্যহস্তীৰ বৃহৎ জাকৰ
নুমলীগড়ৰ জনাঞ্চলত মুক্ত বিচৰণ বন্যহস্তীৰ বৃহৎ জাক,বিবুধিত জনতা ।
নুমলীগড়ৰ পাৰ্বতীপুৰৰ দৃশ্য...