રાણાવાવ શહેરમાં ગોપાલપરા, વાડીપ્લોટ વિસ્તાર, રબારી કેડા, દલિત સમાજ વિસ્તાર અને મુસ્લિમ સમાજ વિસ્તાર ,ચેતન્ય હનુમાનજી વિસ્તારની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઇ મારુ બુથ મારૂ ગૌરવ  કાર્યક્રમ પૂરો કરી અને ૮ વચન વાણી પત્રિકાઓ આપી અને લોકો ને કોંગ્રેસ ની વિચારધારામા જોડ્યા હતા.


આ કામગીરીમાં કોંગ્રેસ આગેવાન અમિતભાઈ,
રામભાઈ રબારી,નોઘણ રબારી,કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્ત્રીયા,પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા જોડાયા હતા