પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીસોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી
--------
સોમેશ્વર મહાપૂજા તેમજ દેવાધિદેવ મહાદેવને સ્વહસ્તે ધ્વજારોપ
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી...
X पर इस शख्स ने किया था सबसे पहला पोस्ट, कही थी ये खास बात; करोड़ों में नीलाम हुआ फिर पहला ट्वीट
पॉपुलर सोशल मीडिया प्लेटफॉर्म एक्स का इस्तेमाल करते हैं तो आपके जेहन में यह सवाल जरूर आया होगा कि...
Tata Motors Q2 Results Impact | कल Stock Day High पर हुआ बंद, Gap Up में नहीं करें Buy? | Big Stocks
Tata Motors Q2 Results Impact | कल Stock Day High पर हुआ बंद, Gap Up में नहीं करें Buy? | Big Stocks
ફતેપુરા મથકના જૈન સમાજના આગેવાનો દ્વારા પયુષણપર્વને લઈને કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યુ.
ફતેપુરા મથકના જૈન સમાજના આગેવાનો દ્વારા પયુષણપર્વને લઈને કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યુ.
રંગે રંગે રથયાત્રા નુ સમાપન વાંચો વિષેસ અહેવાલ
ખેડબ્રહ્મામાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા
ખેડબ્રહ્મા
...