પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'गांधी परिवार को गाली देते रहते हैं PM मोदी', सुकमा में खरगे बोले- 40 साल से कोई किसी भी पद पर नहीं
छत्तीसगढ़ में विधानसभा चुनाव को लेकर आरोप-प्रत्यारोप का सिलसिला तेज हो गया। कांग्रेस के...
अट्टल घरफोडी करणारे त्रिकुट जेरबंद’’
रायगड जिल्ह्यातील गोरेगाव पोलीस ठाणे हद्दीत झालेल्या घरफोडीमधील तीन आरोपीना जेरबंद...
ગુંદરણગામે કિસાનમોરચા દ્વારાઈબાઈક લોન્ચિંગકાર્યક્રમમાં હાજરીઆપતા જિલ્લાપંચાયત સદસ્ય રાજવીરસિંહઝાલા
ગુંદરણ ગામે કિસાન મોરચા દ્વારા વિધાનસભામાં ઈ બાઈક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપતા જિલ્લા...
दिल्ली-NCR की आबोहवा में छाई धुंध, अगले तीन दिनों तक ऐसे ही रहेंगे हालात
राजधानी में तापमान गिरने के साथ प्रदूषण का स्तर पर बढ़ता जा रहा है. यहां पर एक दिन पहले यानि...
દિયોદર ખાતે જલારામ બાપા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ...
દિયોદર નગરે જલારામ બાપાના મંદિર નો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ.. પ્રથમ દિવસે...