સુરત શહેરના મેયર દ્વારા શહેરી જનતાને વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું.

આવતીકાલે સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી આવી રહેલ છે ત્યારે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા શહેરની તમામ જનતા ને વિકાસના કાર્યોના લોકાર્પણ માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવું હતું. સાથે સુરતની તમામ જનતાને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.