નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે માતાજીની આરાધના સાથે રાત્રિ દરમિયાન ગરબા ગાવામાં આવ્યા છે. ત્યારેસુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળો ઉપર નવરાત્રી નિમિત્તે ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાચીન ગરબાથી જાણીતો જિલ્લો હોય તો તે સુરેન્દ્રનગર જિલ્લો છે. ત્યારે હજુ પણ શેરી ગલીઓમાં પ્રાચીન ગરબાનો ક્રેઝ સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર નવરાત્રીના ગરબાઓનું આયોજન થયું છે. જેમાં પાર્ટી પ્લોટોમાં પણ ચાલુ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા જવાહર ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ અને ડેકોરેશન સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ સ્ટાફના પરિવારજનો તેમ જ બહારથી આવનારી મહિલાઓને એન્ટ્રી આપવામાં આવી છે. અને ખેલૈયાઓ મન મૂકીને પ્રથમ માતાજીના નોરતે ઝુમ્યા છે અને ગરબે રમ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ભાગ સ્વરૂપે શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારમાં થતી ગરબીઓમાં પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો પણ જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर तालुक्यात अंधश्रद्धेपोटी अघोरी प्रकार
शिरुर: शिरुर तालुक्यातील मलठण येथे मलठण - शिरुर रोडवरील एम.आर. एफ.टायर शोरुमच्या समोरील बाजूस...
Galaxy Watches में भी जल्द मिलेगी Samsung AI की सुविधा, इस दिन से शुरू होगी बीटा टेस्टिंग
Samsung अपनी गैलेक्सी वॉच में जल्द ही सैमसंग एआई को लाने की तैयारी कर रहा है। आपको बता दें कि...
5000mAh बैटरी वाले फोन की 3 सितंबर से शुरू होगी सेल, दाम 7300 रुपये से भी कम
टेक्नो ने हाल ही में अपने ग्राहकों के लिए Tecno Spark Go 1 फोन पेश किया है। इस फोन को कंपनी ने...
ওদালগুৰি অসামৰিক চিকিৎসালয়ত ৰোগী সকলৰ মাজত ফল-মূল বিতৰণ ভাৰতীয় ৰেড ক্ৰছ ছছাইটিৰ■
ওদালগুৰি অসামৰিক চিকিৎসালয়ত ৰোগী সকলৰ মাজত ফল-মূল বিতৰণ ভাৰতীয় ৰেড ক্ৰছ ছছাইটিৰ■
मोबाइल व लैपटाप की स्क्रीन को खरोंच से बचाएगी ग्राफीन कोटिंग, जानिए कैसे करता है काम
इलेक्ट्रोनिक्स गैजेट और चश्मों में इस्तेमाल होने वाले कांच को खरोंच से बचाने के लिए एक नई तकनीक...