ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા જે બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતા બાળકોને મૂકીને બીજે પુનઃલગ્ન કરે તો તે બાળકોના રક્ષણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જીવન જરૂરિયાત પુરી પાડવા માટે આ યોજના અંતર્ગત અનાથ બાળકોનો ઉછેર કરતા બાળકના પાલક માતાપિતાને સરકારશ્રી દ્વારા દર માસે રૂા.૩૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उज्जैन से कावड़ रावतभाटा पहुंची कावड़ियों का लाल झंडा ऑटो रिक्शा चालक यूनियन ने पुष्प वर्षा कर जोरदार स्वागत किया
रावतभाटा मे उज्जैन से आई कावड़ यात्रा का रावतभाटा मे पहुंचते ही चार भुजा मे लाल झंडा ऑटो रिक्शा...
मराठवाडा मुक्ती संग्रामदिनानिमित्त जिल्हाधिकारी कार्यालयात
जिल्हाधिकारी आंचल गोयल यांच्या हस्ते ध्वजारोहण
परभणी, दि.17: मराठवाडा मुक्ती संग्रामाच्या 74 व्या वर्धापन दिनानिमित्त जिल्हाधिकारी कार्यालयात...
नगर परिषद देवेंद्र नगर के वार्ड 13 व 14 मैं भरवाए गए 250 महिलाओं को नारी सम्मान योजना के आवेदन
नगर परिषद देवेंद्रनगर के वार्ड 13 व 14 में भरवाए गए 250 महिलाओं को नारी सम्मान योजना के फार्म
आज...
माध्यमिक शिक्षक संघाचे धरणे आंदोलन ; माध्यमिक शिक्षणाधिकाऱ्यांना निवेदन
यवतमाळ : शिक्षकांच्या प्रलंबित मागण्या निकाली काढण्याच्या मागणीसाठी विदर्भ माध्यमिक संघाच्या...