સસ્તા અનાજની દુકાનદારોના સંચાલકોના પડતર પ્રશ્નો ને લઇ ને રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા અપાયેલા આવેદનપત્રના સમર્થન માં વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા પડતર મામલતદાર ને આવેદનપત્ર અપાયું. ૨ ઓક્ટોબર ગાંધીજયંતી દિવસે વિતરણ વ્યવસ્થા થી દુર રહેશે. વડગામ, ગુજરાત રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા રાજ્ય ની સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ને લઇ ને સરકાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેના અનુસંધાને વડગામ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. સસ્તા અનાજની દુકાનદારોની માંગણીઓને લઇને ગુજરાત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ની માંગણીઓ લઇને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એશોસીએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ કેરોસીન એશોસીએશન દ્વારા દુકાનદારોની પડતર માંગણીઓ ની સરકાર સમક્ષ રજૂઆત કરતાં યોગ્ય ઉકેલ ન આવતા બંને એશોસીએશન દ્વારા તા.૧૯/૯/૨૦૨૨ થી ૨૦/૯/૨૦૨૨ સુધી આવેદનપત્ર સરકાર શ્રી ને આપવા માં આવેલ છે.જો દુકાનદારોની માંગણીઓને સંતોષવા માં નહીં આવેતો બંને એશોસીએશન દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટને વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા "સમર્થન" કરવા માં આપવામાં આવે છે તેવી ચિમકી સાથે વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી બાબુલાલ જગાણીયા, નાનજીભાઇ ભાટીયા,પ્રદિપ કટારીયા સહીત તાલુકા ભરના દુકાનદારો ઉપસ્થિત રહીને બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર હરેશભાઇ અમીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तहसील पिपरिया में 2765000 रुपए की लागत से नल जल योजना का शुभारंभ हो रहा है
तहसील पिपरिया में 2765000 रुपए की लागत से नल जल योजना का शुभारंभ हो रहा है
Pune Crime | चोरट्याने वेल्ह्यात रेशन दुकानाही भिंत फोडून गव्हाची सवाशे पोत्यांची केली चोरी
Pune Crime | चोरट्याने वेल्ह्यात रेशन दुकानाही भिंत फोडून गव्हाची सवाशे पोत्यांची केली चोरी
কাজিৰঙাত ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱস উদযাপন ।
কাজিৰঙাত ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱস উদযাপন ।কাজিৰঙা আঞ্চলিক ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত অভিৰুচি...
ಜಯನಗರ ರಾಯರ ಮಠದಲ್ಲಿ ಕನಕಾಭಿಷೇಕ, ಅನ್ನದಾನ, ರಥೋತ್ಸವ, ಭರತನಾಟ್ಯ
ಜಯನಗರ ನಂಜನಗೂಡು ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಮಠದಲ್ಲಿ ಪರಮಪೂಜ್ಯ ಶ್ರೀ 1008 ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರತೀರ್ಥ...
PM के फ्रांस जाने से पहले मंत्रिमंडल विस्तार की संभावना, राष्ट्रपति भवन में होगी विजिटर्स कॉन्फ्रेंस
PM के फ्रांस जाने से पहले मंत्रिमंडल विस्तार की संभावना, राष्ट्रपति भवन में होगी विजिटर्स कॉन्फ्रेंस