રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Supreme Court ने Manish Sisodia Bail सुनवाई पर ED-CBI को क्यों नोटिस जारी किया? Arvind Kejriwal
Supreme Court ने Manish Sisodia Bail सुनवाई पर ED-CBI को क्यों नोटिस जारी किया?
Kia Carens की कीमतों में 1 अक्टूबर से हो सकती है बढ़ोतरी, जानिए जेब पर कितना पड़ेगा असर
Kia carens को वेरिएंट के हिसाब से 15000 रुपये से लेकर 50000 रुपये तक महंगा किया जा सकता है।...
અંબાજી ભાદરવી મેળા માં રાજ્યના માહીતી ખાતા દવરા યોજાયેલ ડબલ એન્જીન સરકાર પ્રદશન ને રસપૂર્વક નિહાળતા માઈ ભક્તો.
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશાલ જન સમુદાય સુધી પહોંચાડવા નો માહિતી ખાતાનો ઉત્તમ પ્રયાસ...
વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો
વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો
છેડતી કરનાર યુવક હાથ જોડી મહિલા ને પગે પડ્યો
છેડતી કરનાર યુવક હાથ જોડી મહિલા ને પગે પડ્યો