રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રજાજનો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધી
પ્રજાજનો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ...
જહાંગીર પુરા વિસ્તારમાંથી લાશ મળી આવી
#buletinindia #gujarat #surat
નરેન્દ્રભાઈ મોદી, વિજય રૂપાણી, યોગી હવે અમિત શાહ !
ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ જાહેર સભા સંબોધશે.
ખંભાત વિધાનસભાને જીતવા ખરાખરીનો જંગ જામ્યો છે.૧૨ જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે.પરંતુ ચૂંટણી...
અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી... | By Ahmedabad head line news | Facebook
અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના...
उपखण्ड अधिकारी ने किया ब्लॉक शिक्षा अधिकारी कार्यालय का औचक निरीक्षण.
अलीगड. उपखण्ड अधिकारी शत्रुघ्न गुर्जर अटल जन सेवा शिविर मे जनसुनवाई करने के बाद 4.35 pm पर...