રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડીયા ની શ્રી વિનાયક વિદ્યા મંદિરમાં 76 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાય
વડીયા શ્રી વિનાયક વિદ્યામંદિરમાં શિક્ષક શ્રી સ્વ ભુપતસિંહ સિંધવના શિષ્ય નિવૃત્ત આર્મી મેન રાઠોડ...
JETPUR રાજકોટ જિલ્લાના વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 09-10-2022
JETPUR રાજકોટ જિલ્લાના વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 09-10-2022
જો તમે ગૂગલ પે .ફોન પે અને પેયટીએમ વાપરો છો તો આ જાણકારી જરૂર રાખજો નઈ તો પસ્તાવાનો વારો આવશે
ભારત માં ડિજિટલ એપ .ગૂગલ પે .ફોન પે .પેયટી એમ .દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો ભારે ક્રેઝ જામ્યો છે...
बांग्लादेश के हालात पर कई सांसदों ने जताई चिंता, सरकार से भारत के हितों की रक्षा की जताई उम्मीद
नई दिल्ली। विभिन्न दलों के सांसदों ने बांग्लादेश की प्रधानमंत्री शेख हसीना के इस्तीफे और...
নিশা গোলাঘাটত তেলগাম ভয়ংকৰ অগ্নিকাণ্ড
Slug : Golaghat Fir
O/C নিশা গোলাঘাটৰ লবণঘাটত ভয়ংকৰ অগ্নিকাণ্ড সংঘটিত হয় ৷ সুষমা...