સસ્તા અનાજની દુકાનદારોના સંચાલકોના પડતર પ્રશ્નો ને લઇ ને રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા અપાયેલા આવેદનપત્રના સમર્થન માં વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા પડતર મામલતદાર ને આવેદનપત્ર અપાયું. ૨ ઓક્ટોબર ગાંધીજયંતી દિવસે વિતરણ વ્યવસ્થા થી દુર રહેશે. વડગામ, ગુજરાત રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા રાજ્ય ની સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ને લઇ ને સરકાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેના અનુસંધાને વડગામ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. સસ્તા અનાજની દુકાનદારોની માંગણીઓને લઇને ગુજરાત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ની માંગણીઓ લઇને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એશોસીએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ કેરોસીન એશોસીએશન દ્વારા દુકાનદારોની પડતર માંગણીઓ ની સરકાર સમક્ષ રજૂઆત કરતાં યોગ્ય ઉકેલ ન આવતા બંને એશોસીએશન દ્વારા તા.૧૯/૯/૨૦૨૨ થી ૨૦/૯/૨૦૨૨ સુધી આવેદનપત્ર સરકાર શ્રી ને આપવા માં આવેલ છે.જો દુકાનદારોની માંગણીઓને સંતોષવા માં નહીં આવેતો બંને એશોસીએશન દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટને વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા "સમર્થન" કરવા માં આપવામાં આવે છે તેવી ચિમકી સાથે વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી બાબુલાલ જગાણીયા, નાનજીભાઇ ભાટીયા,પ્રદિપ કટારીયા સહીત તાલુકા ભરના દુકાનદારો ઉપસ્થિત રહીને બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર હરેશભાઇ અમીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે આરતી નું આયોજન કરવામા આવેલ.
અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે...
छत्तीसगढ़ में भीषण सड़क हादसा, पुलिस अधिकारी सहित परिवार के 4 लोगों की मौत
छत्तीसगढ़ में भीषण सड़क हादसा, पुलिस अधिकारी सहित परिवार के 4 लोगों की मौत
छत्तीसगढ़ के...
মণিপুৰত শান্তি প্ৰতিষ্ঠাৰ দাবীত বামপন্থী সংগঠনৰ গোৰেশ্বৰত অৱস্থান কাৰ্যসূচী। #news24update #news
মণিপুৰত শান্তি প্ৰতিষ্ঠাৰ দাবীত বামপন্থী সংগঠনৰ গোৰেশ্বৰত অৱস্থান কাৰ্যসূচী। #news24update #news
ગેનીબેન ઠાકોર નું વાવ વિધાનસભામાં પલ્લું ભારે.
ગેનીબેન ઠાકોર નું વાવ વિધાનસભામાં પલ્લું ભારે.
Swati Maliwal: 22 जून तक बढ़ी बिभव कुमार की न्यायिक हिरासत, आप सांसद के साथ बदसलूकी का है आरोप
नई दिल्ली। दिल्ली से AAP की राज्यसभा सांसद स्वाति मालीवाल संग 13 मई के दिन के दिन सीएम आवास...