સુરત શહેરમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા.

સુરતમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા. ચાર દિવસ પહેલા હરિશગીરી ગોસાઈએ આપઘાત કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી. માસિક 20 ટકા ના વ્યાજે કુલ 1. 70 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજખોરો પઠાણી ઉઘરાણી સાથે ધાકધમકી આપતા હતા. સરથાણા પોલીસે કાબા રબારી અને કરસન ભરવાડ ની ધરપકડ કરી.