ખંભાતની એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલમાં ગુજરાત શિક્ષણ સચિવે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.તેમજ વૃક્ષારોપણ પણ કર્યું હતું.આચાર્ય રસિકભાઈ પંડયાએ આભાર વ્યક્ત કર્યો હતો.