સિહોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. ડી.ગોહિલની બદલી થતાં કોળી સમાજના અગ્રણીઓ.કાર્યકરો દ્રારા સન્માનિત કરાયા છે શ્રી ગોહિલ મળતાવડા સવભાવને લીધે લોકપ્રિય અધિકારી હતા.કોળી સમાજ માટે ખૂબજ ઉપયોગી અને માર્ગદ્શક બન્યા છે સમાજ દ્વારા તેમને ફૂલહાર. શાલ ઓઢાડી મો મીઠું કરવી સન્માનીત કરાયા હતા જેમાં કોળી સમાજના શહેર પ્રમુખ નટુભાઇ ડો મકવાણા. તાલુકા ના પુર્વે પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, ચતુરભાઈ રાઠોડ, માધાભાઇ ગોહિલ, લવજીભાઈ ખસિયા, હષૅદભાઇ મકવાણા, ખીમજીભાઈ રાઠોડ, અશ્વીનભાઇ બુઢનપરા, જેન્તીભાઇ, મંગુબેન કોપૌરેટર, મનુભાઈ મકવાણા, અનીલભાઇ મકવાણા, હીમ્મતભાઇ રાઠોડ, પ્રદીપભાઈ રાઠોડ ઉમેશભાઇ મકવાણા, મિલનભાઇ બારૈયા મીતેશભાઇ બાંભણીયા અશોકભાઇ બાંભણીયા અનીલભાઇ મકવાણા સણોસરા, લાલાભાઈ બટેટાવાળા, સુનીલભાઇ લાઈટ ડેકોરેશન વાળા, તમામ કોળી સમાજ આગેવાનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पैसा बचाने में काम आएगा अब Google Maps, सड़क पर गाड़ी दौड़ाने के साथ ही होगी फ्यूल की बचत
गूगल मैप्स का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके बेहद काम की होने वाली है। गूगल मैप्स के साथ...
ಬಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆ ಪಶ್ಚಾತ್ತಾಪದ ಪ್ರತಿಭಟನೆ-ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್
ಬೆಂಗಳೂರು: ಬಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆ ಪಶ್ಚಾತ್ತಾಪದ ಪ್ರತಿಭಟನೆ. ಅಗತ್ಯ ವಸ್ತುಗಳ ಬೆಲೆ ಏರಿಕೆ ವಿರುದ್ಧ ದೆಹಲಿಯಲ್ಲಿ...
ઘોઘાના કુંભારવાડા ખાતે જાગેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો
કુંભારવાડા ખાતે જાગેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો
દાંતીવાડા ડેમ માં થી ફરીથી 1 ગેટ મારફતે નદી માં પાણી છોડવામાં આવ્યું.
દાંતીવાડા ડેમ માં થી ફરીથી 1 ગેટ મારફતે નદી માં પાણી છોડવામાં આવ્યું.
'अगले कुछ वर्षों में डायनासोर की तरह...', छत्तीसगढ़ में कांग्रेस को लेकर राजनाथ सिंह ने और क्या कुछ कहा
रायपुर। केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने शनिवार को छत्तीसगढ़ के बस्तर में विजय संकल्प...