સિહોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. ડી.ગોહિલની બદલી થતાં કોળી સમાજના અગ્રણીઓ.કાર્યકરો દ્રારા સન્માનિત કરાયા છે શ્રી ગોહિલ મળતાવડા સવભાવને લીધે લોકપ્રિય અધિકારી હતા.કોળી સમાજ માટે ખૂબજ ઉપયોગી અને માર્ગદ્શક બન્યા છે સમાજ દ્વારા તેમને ફૂલહાર. શાલ ઓઢાડી મો મીઠું કરવી સન્માનીત કરાયા હતા જેમાં કોળી સમાજના શહેર પ્રમુખ નટુભાઇ ડો મકવાણા. તાલુકા ના પુર્વે પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, ચતુરભાઈ રાઠોડ, માધાભાઇ ગોહિલ, લવજીભાઈ ખસિયા, હષૅદભાઇ મકવાણા, ખીમજીભાઈ રાઠોડ, અશ્વીનભાઇ બુઢનપરા, જેન્તીભાઇ, મંગુબેન કોપૌરેટર, મનુભાઈ મકવાણા, અનીલભાઇ મકવાણા, હીમ્મતભાઇ રાઠોડ, પ્રદીપભાઈ રાઠોડ ઉમેશભાઇ મકવાણા, મિલનભાઇ બારૈયા મીતેશભાઇ બાંભણીયા અશોકભાઇ બાંભણીયા અનીલભાઇ મકવાણા સણોસરા, લાલાભાઈ બટેટાવાળા, સુનીલભાઇ લાઈટ ડેકોરેશન વાળા, તમામ કોળી સમાજ આગેવાનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'पहले अपने बारे में सोचें, कितने मुस्लिम देशों पर कर चुके हैं हमला', ओबामा की टिप्पणी पर बोले रक्षा मंत्री
भारतीय मुसलमानों के अधिकारों को लेकर पूर्व अमेरिकी राष्ट्रपति बराक ओबामा की टिप्पणी...
Berkshire Hathaway sells Stake in Paytm | Block Deal के जरिए 2.46% हिस्सा | Business News
Berkshire Hathaway sells Stake in Paytm | Block Deal के जरिए 2.46% हिस्सा | Business News
'औरंगजेब की औलादें...' फडणवीस के बयान पर भड़के ओवैसी, पूछा- गोडसे की औलाद कौन?
नई दिल्ली, महाराष्ट्र के कोल्हापुर में भड़की हिंसा को लेकर सियासत अब तेज हो गई है। राज्य के...
Kanpur में एक महीने के लिए धारा 144 लागू, Corona के बढ़ते मामलों के चलते हुआ फैसला | Latest News
Kanpur में एक महीने के लिए धारा 144 लागू, Corona के बढ़ते मामलों के चलते हुआ फैसला | Latest News...