કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ ને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ આપી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलकासा मे हुए ब्लाईण्ड मर्डर मामले में आरोपी गिरफ्तार
बलकासा मे हुए ब्लाईण्ड मर्डर मामले में आरोपी गिरफ्तारबम्बूल काटने के बहाने गर्दन पर वार की की थी...
पार्वती व चंबल में उफान तीन दिन से स्टेट हाइवे 70 बंद
इटावा
मध्यप्रदेश में हो रही लगातार बारिश से इटावा क्षेत्र में नदियों में उफान बना हुआ हे। क्षेत्र...
વડોદરા: નંદેસરી પોલીસ ટીમે એક ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડ્યો
વડોદરા: નંદેસરી પોલીસ ટીમે એક ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડ્યો
G20 Summit 2023: G20 का अंतिम दिन | जानिए क्या है आज का कार्यक्रम | G20 | Delhi | PM Modi | Top News
G20 Summit 2023: G20 का अंतिम दिन | जानिए क्या है आज का कार्यक्रम | G20 | Delhi | PM Modi | Top News
ઠાસરા ઔરંગપુરા તરફ નો બે કિલોમીટર ના માર્ગ પર મસમોટા ખાડા.. માર્ગની બિસ્માર હાલત.
બે કિલો મીટરના માર્ગ પર મસમોટા ખાડા પડ્યા. ઠાસરાના બહુચરાજી મંદિરથી ઔરંગપુરાનો રસ્તો બિસ્માર....