રાહુલ ગાંધી ને પદની જરૂર નથી, ગાંધીજી નું ઉદાહર ણ આપો, દિગ્વિજય સિંહે કહ્યુંકોંગ્રેસ માં અધ્યક્ષની ચૂંટ ણી ને લઈને રાહુલ ગાંધી કે બિન-ગાંધી વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ સાંસદ મુખ્યમં ત્રી દિગ્વિજય સિંહે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે રાહુલ ને પદ ની જરૂર નથી.કોંગ્રેસ અધ્યક્ષ ની ચૂંટણી ને લઈને રાહુલ ગાંધી કે બિન-ગાંધી વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમં ત્રી દિગ્વિજય સિંહે એક મોટી વાત કહી છે. દિગ્વિજય સિંહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે રાહુલ ગાંધીને કોઈ પદ ની જરૂર નથી. તેમણે કહ્યું કે ગાંધીજી કોઈ પદ પર ન હતા પરંતુ તેમણે સમગ્ર દેશને દિશા આપી હતી. રાહુલ ગાંધીએ બોટનો ફોટો પડાવતી વખતે ‘સુકાન સંભાળ વા’ વિશે લખ્યું હોવા ની અટકળો નો જવાબ આપ તા દિગ્વિજયે કહ્યું કે સુકાન નો અર્થ પાર્ટીની સુકાન રાખવા નો નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रशासनामुळे शेतकऱ्याचे पशुधन धोक्यात :- राजेंद्र आमटे
गोठा तेथे लसीकरणा वाढवण्यासाठी शिवसंग्रामचे निवेदन
बीड...
বালুগাদাৰ ভাগৱতী ভৱন হাইস্কুলত পঞ্চম অসম পেনচাক চিলাত ২০২২ৰ বাচনি কেম্প সম্পন্ন
বালুগাদাৰ ভাগৱতী ভৱন হাইস্কুলত পঞ্চম অসম পেনচাক চিলাত ২০২২ৰ বাচনি কেম্প সম্পন্ন
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
তেজপুৰৰ অন্তৰ্গত পৰ্বতীয়া গাঁও পঞ্চায়তৰ অধীনৰ বিভিন্ন স্থানত পাঁচটাকৈ কামৰ শুভাৰম্ভ কৰে
আজি তেজপুৰ বিধান সভা সমষ্টিৰ অন্তৰ্গত পৰ্বতীয়া গাঁও পঞ্চায়তৰ অধীনৰ বিভিন্ন স্থানত পাঁচটাকৈ কামৰ...
বিধস্ত অভয়পুৰী পথ মেৰামতি নগেন
মাজুলীৰ লোক নিৰ্মাণ বিভাগৰ কৰ্মচাৰীৰ গুৰুত্ব নথকাৰ বাবে দিনক দিনে বিধস্ত হৈ পৰিছে ভকতিদুৱাৰ...