ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે વાયદાઓ આપી રહ્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ એક તરફ પોતની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના વડોદરા ખાતે વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેન્સન યોજના ફરી શરુ કરવામાં આવશે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમાયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્સન યોજના શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ આજે જ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્સન યોજના શરૂ કરવામાં આવશે. હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જૂની પેન્સન યોજના શરુ કરવાનો વાયદો આપ્યો છે. સત્તાધારી પક્ષ જૂની પેન્સન યોજના શરુ કરવા માટે ટસનું મસ નથી થતી ત્યારે ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્સન યોજના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આજે ગુજરાતના વડોદરાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ કરી હતી. ગુજરાતના લોકો મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે અમે મોંઘવારીને દૂર કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં શાસક પક્ષને હટાવવા માટે સરકારી કર્મચારીઓ કાર્ય પર લાગી જાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગર ના કાલાવડ ના બેડિયા ગામે થોડા દિવસ પુર્વે થયેલ ચોરીનો ભેદ ઉકલાયો.. #sbnewstoday #jamnagar
જામનગર ના કાલાવડ ના બેડિયા ગામે થોડા દિવસ પુર્વે થયેલ ચોરીનો ભેદ ઉકલાયો.. #sbnewstoday #jamnagar
કાંકરેજના શિહોરીના મોટા જામપુરામાં બકરાં સંવર્ધન ફાર્મમાં ઘૂસી સરકારી કર્મીઓ પર હુમલો કરતાં ચકચાર
કાંકરેજના શિહોરીના મોટા જામપુરામાં આવેલ બકરા સંવર્ધન ફાર્મ પરના હાજર કર્મચારીઓ પર ગુરૂવારે બપોરે...
તાલાલામાં ભજન કીર્તન સાથે રામાપીર બાપાના નોરતાની ઉજવણી
તાલાલામાં ભજન કીર્તન સાથે રામાપીર બાપાના નોરતાની ઉજવણી
दिल्ली में होगी बारिश, यूपी बिहार के कई हिस्सों में होगी बारिश
मौसम विभाग ने आगामी चौबीस घंटे में राजस्थान के बांसवाड़ा, बारां, भीलवाड़ा, चित्तौड़गढ़,...
દાહોદમાં ડો.રાહુલભાઈ ધરીયા તથા તેમની ટીમ દ્વારા નિર્મિત ગોમય (ગાયના છાણ) ની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને સાવ નહિંવત્ દરે વેચાણ કરવામા આવ્યું
આજરોજ દાહોદ ખાતે દેસાઈવાડ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ વાડી ખાતે ડો.રાહુલભાઈ ધરીયા તથા...