ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે વાયદાઓ આપી રહ્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ એક તરફ પોતની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના વડોદરા ખાતે વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેન્સન યોજના ફરી શરુ કરવામાં આવશે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમાયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્સન યોજના શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ આજે જ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્સન યોજના શરૂ કરવામાં આવશે. હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જૂની પેન્સન યોજના શરુ કરવાનો વાયદો આપ્યો છે. સત્તાધારી પક્ષ જૂની પેન્સન યોજના શરુ કરવા માટે ટસનું મસ નથી થતી ત્યારે ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્સન યોજના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આજે ગુજરાતના વડોદરાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ કરી હતી. ગુજરાતના લોકો મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે અમે મોંઘવારીને દૂર કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં શાસક પક્ષને હટાવવા માટે સરકારી કર્મચારીઓ કાર્ય પર લાગી જાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar के सीएम Nitish Kumar फिर NDA में जाएंगे ? | Breaking News | Lallan Singh ABP News | Tejashwi
Bihar के सीएम Nitish Kumar फिर NDA में जाएंगे ? | Breaking News | Lallan Singh ABP News | Tejashwi
মাজুলীৰ ধুনাগুৰি ফেৰী ঘাটত উত্তপ্ত পৰিস্থিতি
মাজুলীৰ ধুনাগুৰি ফেৰী ঘাটত উত্তপ্ত পৰিস্থিতি .
লেচি আৰু কংকুৰবাসীৰ মাজত হুলস্থূলীয়া...
મોરબીના સામાંકાઠે આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશનના છાપરાના પતરા ઉડયા..પંખાના પાખડા વળી ગયા..જુઓ વિડિયો..
મોરબીના સામાંકાઠે આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશનના છાપરાના પતરા ઉડયા..પંખાના પાખડા વળી ગયા..જુઓ વિડિયો..
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
धर्मवीर गुरूवर्य स्वर्गीय आनंद दिघे साहेब यांना अभिवादन
औरंगाबाद:- (दीपक परेराव) (ता.26) धर्मवीर गुरूवर्य स्वर्गीय आनंद दिघे साहेब यांच्या...