સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક કુમાર પંચોલી સાથે થયા હતા. લગ્નજીવનમાં થોડા સમય બાદ પતિ તથા સાસુ રમાબેન, સસરા દિલીપભાઈ, જેઠ કુણાલભાઈ અને જેઠાણી નિશિતાબેન દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ 23-3-2022ના રોજ પતિ કેનેડા જતો રહ્યો હતો અને સાસુ-સસરા તથા જેેઠ-જેઠાણી દ્વારા તારે પતિ સાથે જવું હોય તો 50 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આય તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. 15-4-2022ના રોજ સાસુ-સસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી ચાંદનીબેન પોતાના પિયર આવતી રહી હતી અને તેણીને કેનેડા લઈ જવા કોઈ વ્યવસ્થા ન કરાતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોશીના ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું
પોશીના ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીશ્રીની...
રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ | SatyaNirbhay News Channel
રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ | SatyaNirbhay News Channel
Lok Sabha Election 2024: Wayanad से चुनाव लड़ सकते हैं Rahul Gandhi, जल्द Congress कर सकती है एलान
Lok Sabha Election 2024: Wayanad से चुनाव लड़ सकते हैं Rahul Gandhi, जल्द Congress कर सकती है एलान
शंकर तांदळे यांची कृषी अधिकारी पदी पदोन्नती
पाटोदा (प्रतिनिधी) बीड कृषी विभागात उत्कृष्ट कर्तव्य बजावत असल्यामुळे शंकर तांदळे यांची कृषी कृषी...