ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  આ છે અગ્રેસર ગુજરાત વાસણા ગામના ખેડૂત ત્રિકમાજી પટેલ તેઓ જેવો કૃષિ સાથે અંગ્રેજી ભાષામાં પણ કુશળ છે 
 
                      આ છે અગ્રેસર ગુજરાત વાસણા ગામના ખેડૂત ત્રિકમાજી પટેલ તેઓ જેવો કૃષિ સાથે અંગ્રેજી ભાષામાં પણ કુશળ છે
                  
   जगह-जगह सजने लगे मां शेरावाली के पंडाल, आज से नव दुर्गा उत्सव एवं व्रत धारियों के व्रत शुरू, 
 
                      जगह-जगह सजने लगे मां शेरावाली के पंडाल, आज से नव दुर्गा उत्सव एवं व्रत धारियों के व्रत शुरू,
                  
   ग्वालियर में’अंतर्राष्ट्रीय साहित्य उत्सव’’ का शुभारम्भ केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया करेंगे 
 
                      ग्वालियर में’अंतर्राष्ट्रीय साहित्य उत्सव’’ का शुभारम्भ केंद्रीय मंत्री...
                  
   જૂગાર રમી રહેલા ચાર ઈસમો રોકડ રકમ સાથે ઝડપાયાં 
 
                      જૂગાર રમી રહેલા ચાર ઈસમો રોકડ રકમ સાથે ઝડપાયાં
                  
   પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરયમ આજવા રોડ , વડોદરા ખાતે સાત માં દીક્ષાંત સમારોહ 
 
                      પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરયમ આજવા રોડ , વડોદરા ખાતે સાત માં દીક્ષાંત સમારોહ
                  
   
  
  
  
   
   
   
   
  