ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में दो सप्ताह में डेंगू के 2200 नए केस:हॉस्पिटल में वार्ड फुल
राजस्थान में पिछले 2 सप्ताह (20 सितंबर से 4 अक्टूबर तक) के अंदर डेंगू के 2200 नए केस सामने आए...
উদয়পুৰ কণিষ্ঠ মহাবিদ্যালয়ত সম্বৰ্ধনা সভাৰ আয়োজন ।। Bibidh News
উদয়পুৰ কণিষ্ঠ মহাবিদ্যালয়ত সম্বৰ্ধনা সভাৰ আয়োজন ।। Bibidh News
Tata ला सकती है इस सस्ती SUV का फेसलिफ्ट वर्जन, जानें क्या होंगे बदलाव, कब होगी पेश
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से कई बेहतरीन Cars और SUV को ऑफर किया जाता है।...
ટીબી મુક્ત ભારત અભિયાન
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ કરાઈ આજરોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન - 2025...
चांदा का तालाब बरड़ा बस्ती में लोगों को सीसी सड़क न होने से कीचड़ में निकलना मजबूरी।
चांदा का तालाब बरड़ा बस्ती के लोगों को आवागमन में परेशानी,
लक्ष्मीपुरा ग्राम पंचायत के अधीन का...