ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টিংখাঙত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ জন্ম দিনৰ উপলক্ষে অমৃত সৰোবৰ আঁচনিৰ নিৰ্মাণ কাৰ্য শুভাৰম্ভ।
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৭২ সংখ্যক জন্ম দিনৰ উপলক্ষে টিংখাং সমষ্টিৰ অন্তৰ্গত টিংখাং...
Hit and Run Law पर देशभर में ट्रक ड्राइवर्स ने हड़ताल क्यों की, पूरी कहानी समझिए | Aasan Bhasha Mein
Hit and Run Law पर देशभर में ट्रक ड्राइवर्स ने हड़ताल क्यों की, पूरी कहानी समझिए | Aasan Bhasha Mein
LULU MALL ENTERS THE INDIA BOOK OF RECORDS FOR THE LARGEST LIT UP TIRANGA
LULU MALL ENTERS THE INDIA BOOK OF RECORDS FOR THE LARGEST LIT UP TIRANGA
मुनाफा देख बनाई 3 गैंग, अलग-अलग गांव में करते शिकार:7 जने हिरासत में, 200 रुपए किलो में बेचते मीट, हिरणों के शिकार पर कार्रवाई
बाड़मेर।
बाड़मेर जिले के लीलसर गांव में बड़ी संख्या में हिरणों के शिकार मामले में वन विभाग ने एक...
આજરોજ અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમી મા સંચાલક ધવલસર તથા
આજરોજ અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમી મા સંચાલક ધવલસર તથા