ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી : સૌરાષ્ટ્ર યુનિ.ના b com તથા bba આમ બે પેપર લીક થયા હતા
ધોરાજી : સૌરાષ્ટ્ર યુનિ.ના b com તથા bba આમ બે પેપર લીક થયા હતા
कौन है Jack Teixeira? जिसने किया विकीलीक्स के बाद अमेरिका में सबसे बड़ा डाटा लीक
नई दिल्ली, बिजनेस डेस्क। अमेरिका में सेना से जुड़ा से एक बड़ा डाटा लीक सामने आया है और ये...
મહુવા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક નિયમોના પાલન માટે ટ્રાન્સપોર્ટ સાથે લોક સંવાદ યોજાયો.
બારડોલી રૂરલ તથા મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અકસ્માતના બનાવો બનવા પામેલ હોય જે અનુસંધાને...
ધ્રાંગધ્રામાં સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ નુ સન્માન સમારોહ યોજાયો
ધ્રાંગધ્રામાં સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ નુ સન્માન સમારોહ યોજાયો
Rahul Gandhi के आरोपों पर Adani Group का बयान आया, आरोपों को सिरे से खारिज किया | BJP | Congress
Rahul Gandhi के आरोपों पर Adani Group का बयान आया, आरोपों को सिरे से खारिज किया | BJP | Congress