ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાઉદી અરેબિયાની સરકારનો કડક નિર્ણય
સાઉદી અરેબિયાની સરકારનો કડક નિર્ણય
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કોલડા ગામે રાત્રે લુંટ કરવાના ઇરાદે લોખંડની કોશ વડે દરવાજો તોડી , ઘરમાં પ્રવેશ કરી , સુતેલા વૃધ્ધ દંપતી ઉપર હુમલો કરી , તેમના ગળા દબાવી , લુંટ કરવાની કોશિષ કરેલ તે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી મધ્યપ્રદેશની લુંટારૂ ગેંગના ચારેય
ગુનાની વિગત : અમરેલી જિલ્લાના વડીયા - કુંકાવાવ તાલુકાના કોલડા ગામે મગનભાઇ શામજીભાઇ સોરઠીયા , ઉં.વ...
हादसे होते रहते हैं, हाथरस की घटना पर रामगोपाल यादव ने दिया बड़ा बयान।
समाजवादी पार्टी के राष्ट्रीय प्रमुख महासचिव प्रो. रामगोपाल यादव ने हाथरस की घटना को लेकर कहा कि...
अंगूरी भाभी ने सादगी छोड़ अपनी ग्लैमरस अदाओं से फैंस पर चलाया जादू
टीवी के पॉपुलर कॉमेडी शो 'भाभी जी घर पर हैं' (Bhabi Ji Ghar Par Hai) को लोग काफी पसंद करते हैं....
बांग्लादेश इस्कॉन के चिन्मय प्रभु की रिहाई के लिए प्रदर्शन:ढाका यूनिवर्सिटी में प्रदर्शन कर रहे हिंदुओं पर हमला
बांग्लादेश इस्कॉन से जुड़े धर्मगुरु चिन्मय कृष्ण दास प्रभु की रिहाई के लिए देश के अलग-अलग हिस्सों...