વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#banaskantha ડીસામાં ગૌતમ બુદ્ધની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાઈ...
#banaskantha ડીસામાં ગૌતમ બુદ્ધની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાઈ...
राजस्व मंत्रालय कर्मचारियों ने किया कार्य बहिष्कार
राजस्व मंत्रालयिक कर्मचारियों का कार्य बहिष्कार प्रदर्शन
6 सितंबर, नैनवां। राजस्थान राजस्व...
ত্ৰিমাসিক জিডিপিত ০.৩% হ্ৰাস পোৱাৰ পিছত নেদাৰলেণ্ডে মন্দাৱস্থাত প্ৰৱেশ কৰে
বুধবাৰে ষ্টেটিষ্টিকছ নেদাৰলেণ্ডে প্ৰকাশ কৰা প্ৰথমটো হিচাপত প্ৰকাশ পাইছে যে দ্বিতীয় ত্ৰৈমাসিকত...
नफरती भाषण मामले में तमिलनाडु बीजेपी प्रमुख अन्नामलाई को राहत, सुप्रीम कोर्ट ने ट्रायल कोर्ट में कार्यवाही पर रोक लगाई
नई दिल्ली। सुप्रीम कोर्ट ने अक्टूबर 2022 में पटाखे फोड़ने के संबंध में एक यूट्यूब चैनल...