વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मालदीव के विदेश मंत्री बोले- भारत से संबंध सुधरे:कहा- दोनों देशों में गलतफहमियां दूर हुईं
मालदीव के विदेश मंत्री मूसा जमीर ने भारत के संबंधों में सुधार आने की बात कही है। मूसा ने कहा कि...
'श्रीलंका को भारत के खिलाफ इस्तेमाल होने नहीं देंगे', विक्रमसिंघे बोले- चीन के साथ कोई सैन्य समझौता नहीं
कोलंबो, श्रीलंका के राष्ट्रपति रानिल विक्रमसिंघे ने कहा है कि वह अपने देश को भारत के खिलाफ किसी...
પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી આશરે રૂ. 90,000 થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા
દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે...
কৃষকৰ উন্নতি মানেই দলগাঁও সমষ্টিৰ উন্নতি
কৃষকৰ উন্নতি মানেই দলগাঁও সমষ্টিৰ উন্নতি