વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Newlyweds Kiara Advani and Sidharth Malhotra appear picture-perfect in their first photos. – Newzdaddy
In reel life Now that Mr. & Mrs. Batra are actual people Malhotra, Mr. and Mrs. The Shershaah...
દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત, ગામમાં શોકનું મોજુ છવાયું
દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી...
शेतकऱ्यांना सोयाबीन पिकवरील कीड व रोगाविषयी मार्गदर्शन
परभणी(प्रतिनिधी)वसंतराव नाईक मराठवाडा कृषी विद्यापीठ रिलायन्स फाउंडेशन परभणी अंतर्गत डिजिटल फार्म...
જુનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્તબ્રહ્મસમાજ વૈદિક નવરાત્રી યજ્ઞમાં પુનિત શર્મા એ લોક કલ્યાણ પ્રાથના કરી
જુનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્તબ્રહ્મસમાજ વૈદિક નવરાત્રી યજ્ઞમાં પુનિત શર્મા એ લોક કલ્યાણ પ્રાથના કરી
कदमवाडी ग्रामपंचायतचे विद्यमान उपसरपंच दत्तात्रय दादा मजगे यांच्यावरती अविश्वासाचा ठराव दाखल
कदमवाडी ग्रामपंचायतचे विद्यमान उप सरपंच मा. दत्तात्रय दादा मजगे यांच्यावरती ग्रामपंचायतीच्या...