વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাই জিলাত চাৰিদিনীয়াকৈ আজিৰে পৰা আৰম্ভ হ'ব গুণোৎসৱ
হোজাই জিলাত চাৰিদিনীয়াকৈ আজিৰে পৰা হোজাইত আৰম্ভ হৈছে গুণোৎসৱ।হোজাই জিলাৰ বিদ্যালয়সমূহত পুনৰ...
গেলেকীৰ আঠখেল চাহ বাগিছাত গছপুলি ৰোপনেৰে গীণিজ বুক অফ ৱৰ্ল্ড ৰেকৰ্ডত অসমৰ নাম সন্নিৱিষ্ট কৰাৰ প্ৰচেষ্টা
অসম চৰকাৰৰ পৰিৱেশ -বনবিভাগ আৰু শিৱসাগৰ জিলা প্ৰশাসনৰ প্ৰচেষ্টাত ৰাজ্য চৰকাৰে হাতত লোৱা অমৃত...
Hyderabad: Heavy rain lashes the city; streets turn into streams | #shorts
Hyderabad: Heavy rain lashes the city; streets turn into streams | #shorts
उल्हासनगरात इमारतीचा स्लॅब पडून एकाचा मृत्यू. .एक गंभीर जखमी..
उल्हासनगर कॅम्प ३ मधील साई सदन इमारतीच्या दुसर्या मजल्यावर स्लँप कोसळला आणि खालील असलेल्या...