વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा में नहाय खाय के साथ चार दिवसीय महापर्व छठ शुरू
लोकआस्था,सुर्योपासना का महापर्व छठ का आज रोहा चापरमुख में श्रद्धालुओं द्वारा नहाय खाय के चार...
ડીસામાં લીકેજ ગેસનો બાટલો સળગી ઉઠતાં મહીલાનું સારવાર દરમિયાન મોત
ડીસાની આકાશ વિલા સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી...
Top News : Asian Games में भारत का शानदार प्रदर्शन जारी, आज Boxing में Lovlina Borgohain का Final
Top News : Asian Games में भारत का शानदार प्रदर्शन जारी, आज Boxing में Lovlina Borgohain का Final
Ahmedabad : શ્રીજી પ્રતિમાની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ
Ahmedabad : શ્રીજી પ્રતિમાની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ