વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Gujarat Election 2022 News | ભગા બારડનો ભાજપમાં પ્રવેશ | bjp political news | gujarati news 
 
                      Gujarat Election 2022 News | ભગા બારડનો ભાજપમાં પ્રવેશ | bjp political news | gujarati news
                  
   મંકીપોક્સ સંબંધિત સંશોધનમાં નવો ખુલાસો, કોમ્પ્યુટર, કોફી મગ દ્વારા વાયરસ ફેલાવાનું જોખમ
 
 
                      શકે છે. યુએસ બોડી ઓફ ડિસીઝ કંટ્રોલ (સીડીસી) દ્વારા નવા સંશોધનમાં પુરાવા મળ્યા છે કે નિયમિત...
                  
   ધંધુકા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત 
 
                      ધંધુકા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
                  
   महर्षि दधीचि जयंती पर लोकसभा अध्यक्ष एवं मंत्री व अन्य ने किया अभिनंदन 
 
                      महेंद्र दधीच जी ने बताया कि कोटा के जाने-माने समाजसेवी परिवार की अध्यापिका स्वर्गीय अमिता भार्गव...
                  
   
  
  
  
   
  