વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરજકરાડી ગામે નશો કરેલો એક ઈસમ ઝડપાયો
સુરજકરાડી ગામે નશો કરેલો એક ઈસમ ઝડપાયો
সোণাৰিত সমলয় গোষ্ঠীৰ সদৌ অসম একাংক নাট প্ৰতিযোগিতা আৰম্ভ
সোণাৰিত সমলয় গোষ্ঠীৰ সদৌ অসম একাংক নাট প্ৰতিযোগিতা আৰম্ভ
इस राज्य में दो दिन का शोक घोषित, वायनाड भूस्खलन में मृतकों की संख्या 89 पहुंची
वायनाड भूस्खलन त्रासदी में मरने वालों की संख्या लगातार बढ़ रही है। अब यह आंकड़ा 89 पहुंच गया है।...
દેવળીયા ગામે મકાનમાંથી 3 લાખની ચોરી
લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં...
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી , ૨૦૦ થી પણ વધુ વ્યક્તિઓ ભાજપમાં જોડાયા
121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે વિરપુર...