વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી : અલદેસણ નજીક વોટર પાર્કના લોકરમાંથી ચોરી કરનાર આરોપીને LCBએ દબોચી લીધો
કડી તાલુકાના અલદેસણ ગામ પાસે આવેલા વોટર પાર્કના લોકરમાંથી મોબાઈલ ચોરી કર્યા બાદ ફરાર થઇ ગયેલા...
धर्मवीर २ ची तयारी सुरू, अशी होणार घोषणा | Dharmaveer | Pravin Tarde | Mangesh Desai
धर्मवीर २ ची तयारी सुरू, अशी होणार घोषणा | Dharmaveer | Pravin Tarde | Mangesh Desai
જય ઉંચડીયા મહાદેવ રુદ્રાભષેક || 🔴 Live #newmarutidigital
જય ઉંચડીયા મહાદેવ રુદ્રાભષેક || 🔴 Live #newmarutidigital
इनरव्हील क्लब कोटा नॉर्थ का सर्वाइकल कैंसर वैक्सीनेशन केम्प -एच पी वी केन्सर की दूसरी डोज़ लगाई
इनरव्हील क्लब कोटा नॉर्थ द्वारा बरथुनिया हॉस्पिटल तलवंडी में आयोजित किया गया
क्लब...
18वां सांख्यिकी दिवस’ ‘यूज डाटा फोर डिसिजन मेकिंग ’थीम पर आधारित कार्यशाला का हुआ आयोजन
बूंदी। भारत सरकार के निर्देशानुसार प्रति वर्ष 29 जून को प्रो. पी.सी. महालनोबिस के जन्मदिवस के...