વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खानपुरा तालाब में मत्स्य ठेका बंद करने की मांग को लेकर ग्रामीणों ने दिया जिला कलेक्टर के नाम ज्ञापन
मत्स्य ठेका बंद करने की मांग को लेकर खानपुरा के ग्रामीणों ने दिया ज्ञापन
नैनवां उपखंड के...
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
গুৱাহাটীৰ নেহৰু ষ্টেডিয়ামৰ দশেৰা মহোৎসৱত ৰাৱণ দহন কাৰ্যসূচী
গুৱাহাটীৰ নেহৰু ষ্টেডিয়ামৰ দশেৰা মহোৎসৱত ৰাৱণ দহন কাৰ্যসূচী