*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मराठा आरक्षणाच्या मागणी साठी भांबेरी गाव एकटवला
मराठा आरक्षणाच्या मागणी साठी भांबेरी गाव एकटवला
કોઇ પણ તત્ત્વોને છોડવામાં આવશે નહીં SP, બનાસકાંઠા@Sandesh News
કોઇ પણ તત્ત્વોને છોડવામાં આવશે નહીં SP, બનાસકાંઠા@Sandesh News
स्टेला बार रेस्टोरेंट सीज आबकारी और अग्निशमन विभाग की कार्यवाही #nagarnigam #stella#news #bhaskar
स्टेला बार रेस्टोरेंट सीज आबकारी और अग्निशमन विभाग की कार्यवाही #nagarnigam #stella#news...
અહીંયા માને અન્નકૂટ ધરાવવામાં આવ્યો દર્શન કરો અહીંયા
દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે વાળંદ સમાજ દ્વારા માના મંદિરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો
વડાલી...
ડીસાથી કાંટ જતા માર્ગ પર ડમ્પર ચાલકે આઠ વર્ષના બાળક ને અડફટે લેતા ઘટના સ્થળે મોત
ડીસાથી કાંટ જતા માર્ગ પર ડમ્પર ચાલકે આઠ વર્ષના બાળક ને અડફટે લેતા ઘટના સ્થળે મોત