સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરામા બાબા રામદેવ પીરના નેજા ચડાવી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
થરા બાબા રામદેવપીર મંદિરે રામદેવપીર બાપાને નેજા ચડાવ્યા ..
કાંકરેજ તાલુકા વહેપારી...
Israel Hamas War: इसराइल हमास युद्ध के बीच एक फ़लस्तीनी बच्ची की इतनी चर्चा क्यों है? (BBC Hindi)
Israel Hamas War: इसराइल हमास युद्ध के बीच एक फ़लस्तीनी बच्ची की इतनी चर्चा क्यों है? (BBC Hindi)
विशेषाधिकार समिति ने अधीर रंजन को निलंबन पर सफाई देने का दिया मौका, कांग्रेस नेता बोले- ये सही नहीं...
Adhir Ranjan Chowdhury लोकसभा से निलंबित किए गए कांग्रेस नेता अधीर रंजन चौधारी को अपने ऊपर लगे...
વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ
મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ
વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ
મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું...