સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update: आज इन राज्यों में दस्तक देगा Moonson, IMD का Alert
देश में मौसम लगातार करवट बदल रहा है,.,,कई राज्यों में झमाझम बारिश हो रही है, तो कई राज्य भीषण...
દાદા સાહેબ જૈન દેરાસર ખાતે મહાવીર જન્મ વાંચન કરવામાં આવ્યું
દાદા સાહેબ જૈન દેરાસર ખાતે મહાવીર જન્મ વાંચન કરવામાં આવ્યું
नोएल टाटा बने टाटा ट्रस्ट के चेयरमैन:रतन टाटा के सौतेले भाई, अभी ट्रेंट और वोल्टास के प्रमुख हैं
रतन टाटा के निधन के बाद ग्रुप के सबसे बड़े स्टेक होल्डर 'टाटा ट्रस्ट' की कमान सौतेले भाई नोएल...
10 विमानों को बम से उड़ाने की मिली धमकी, सुरक्षा एजेंसियां अलर्ट; जयपुर में एयर इंडिया के विमान की आपात लैंडिंग
नई दिल्ली। फ्लाइट में बम की धमकी मिलने का सिलसिला जारी है। शनिवार को 10 विमानों में बम की...
सखावदा रेल्वे नाले के पास मिला अज्ञात युवक का शव, पुलिस जांच पड़ताल में जुटी
सखावदा रेल्वे नाले के नजदीक रेलवे ट्रेक के पास एक युवक का शव मिला है। उसके दोनों हाथ पहले से कटे...