સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले के 15 बांध झलके, 8 में पानी की आवक जारी - जिला मुख्यालय पर एसडीआरएफ की टीम एक्टिव
बूंदी, 12 अगस्त। जिले में हो रही बरसात से 15 बांध झलक उठे है, वहीं 8 बांधों में पानी की आवक...
महाराष्ट्राला सर्वच आघाड्यांवर प्रगतीपथावर नेण्याचा संकल्प करुया...
मुख्यमंत्री एकनाथ शिंदे आवाहन
स्वातंत्र्यांच्या अमृत महोत्सवी वर्षात आपण सर्व भेद बाजूला ठेवून एकत्र येऊन महाराष्ट्राला...
જલારામ બાપાની મહા આરતી તેમજ દર્શન નો લાભ લેતા પ્રવીણભાઈ માળી
પૂજ્ય જલારામ બાપાના મંદિર ડીસા ખાતે મહાઆરતી તેમજ દર્શનનો લાભ લેતા શ્રી પ્રવિણભાઈ માળી સાથે મગનલાલ...
હાજર બીએલઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા
હાજર બીએલઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા
તળાજા માંથી વિશાળ સંખ્યામાં ચોટીલા જવા સંઘ રવાના થયો રાસ ગરબાની રમઝટ જામી
તળાજા માંથી વિશાળ સંખ્યામાં ચોટીલા જવા સંઘ રવાના થયો રાસ ગરબાની રમઝટ જામી