સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિંગવડ તાલુકા માં રામદેવજી જન્મ જયંતીના દિવસે ધ્વજાનું સિંગવડ બજારમાં વરઘોડો
સિંગવડ તાલુકા માં રામદેવજી જન્મ જયંતીના દિવસે ધ્વજાનું સિંગવડ બજારમાં વરઘોડો
છાયા ગામે સસલા પકડવાની ના પાડતા સગીર પર ચાર શખ્સોનો હુમલો
છાયા ગામે સસલા પકડવાની ના પાડતા સગીર પર ચાર શખ્સોનો હુમલો
চৰাইদেউ জিলাত বিশ্ব যক্ষ্মা দিৱস পালন
চৰাইদেউ জিলাত বিশ্ব যক্ষ্মা দিৱস পালন
WhatsApp will now give up to two days to users to delete a message
WhatsApp will now give up to two days to users to delete a message
Actor Vijay: एक्टिंग के बाद अब राजनीति में थलापति विजय की एंट्री, पार्टी का झंडा और चिह्न किया लॉन्च
तमिलनाडु। तमिल अभिनेता और तमिलगा वेत्री कझगम (टीवीके) प्रमुख थलापति विजय ने चेन्नई स्थित...