સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Chrome को करें अपडेट, सरकार ने दी यूजर्स को चेतावनी
CERT-In के द्वारा कहा गया है कि Google Chrome को अपडेट करने की जरूरत है। क्योंकि इसमें कुछ ऐसी...
Flipkart Flagship Sale के लिए हो जाएं तैयार, लेटेस्ट लॉन्च स्मार्टफोन और गैजेट्स पर मिलेंगे शानदार ऑफर
फ्लिपकार्ट फ्लैगशिप सेल 6 अगस्त से शुरू होने वाली है। सेल के बारे में ज्यादातर जानकारी कंपनी ने...
ડીસામાં અગાઉ ચૂંટણી દરમિયાન એક સભામાં કોંગ્રેસના નેતાએ ગીત ગાય મોદી પર કર્યા પ્રહારો વિડીયો થયોવાયરલ
ડીસામાં અગાઉ ચૂંટણી દરમિયાન એક સભામાં કોંગ્રેસના નેતાએ ગીત ગાય મોદી પર કર્યા પ્રહારો વિડીયો થયોવાયરલ
अखिल भारतीय सम्राट सेना यांच्यावतीने अकोला येथे दिनांक 28 सप्टेंबर 2022 रोजी
अकोला
माननीय जिल्हाधिकारी कार्यालय अकोला येथे दिनांक 28 सप्टेंबर 2022 ला अखिल भारतीय सम्राट...
শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত ভাৰতীয় জনতা পাৰ্টিৰ ৰাজ্যিক কাৰ্যালয়ত অনুষ্ঠিত কৰা হয় নাম-কীৰ্তনৰ
শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত ভাৰতীয় জনতা পাৰ্টিৰ ৰাজ্যিক কাৰ্যালয়ত অনুষ্ঠিত কৰা হয় নাম-কীৰ্তনৰ