મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવી પહોંચતા આરપીએફના પી.એસ.આઈ.ને મળતા 181 અભિયમની ટીમને જાણ કરી હતી અને 181 ટીમના કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ જાગુબેન ગાબુ અને પાઇલોટ બીપીનભાઈ ઇન્દરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગીરાની પૂછપરછ કરી તેના ભાઈ સાથે વાત કરી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा के कैथून इलाके में मंदिर को उड़ाने और पुजारी को मारने की धमकी देने का मामला सामने आया है
कोटा के कैथून इलाके में मंदिर को उड़ाने और पुजारी को मारने की धमकी देने का मामला सामने आया है।...
કાલોલ પુરવઠા મામલતદાર ની ગેરહાજરી ને કારણે કાર્ડ ધારકો પરેશાન.
કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી...
તળાજા તાલુકાના દકાના ગામે વીજ કરંટ લાગતાં એક ભેંસનું મોત
તળાજા તાલુકાના દકાના ગામે વીજ કરંટ લાગતાં એક ભેંસનું મોત
પોલીસ જાપ્તામાંથી રાજુલાથી ફરાર થઇ ત્રણ માસથી નાસતા ફરતા અમરેલી જિલ્લા જેલના કાચા કામના કેદી સવજી ઉર્ફે સંજય ગુજરીયા રે.ખેરા,વાળા ને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.ટીમ
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા...
SURAT : સચીન પ્લોટના કૌભાંડના ઠગો પોલીસના સકંજામાં
#buletinindia #surat #gujarat