મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવી પહોંચતા આરપીએફના પી.એસ.આઈ.ને મળતા 181 અભિયમની ટીમને જાણ કરી હતી અને 181 ટીમના કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ જાગુબેન ગાબુ અને પાઇલોટ બીપીનભાઈ ઇન્દરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગીરાની પૂછપરછ કરી તેના ભાઈ સાથે વાત કરી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢમાં એ.ટી.એમ. માં ભુલાયેલા રૂ. ૬૨,૨૦૦ ની રકમ સી.સી.ટી.વી. મારફત શોધી કાઢતી જૂનાગઢ પોલિસ
રૂ. ૬૨,૨૦૦ ની એ.ટી.એમ. માં ભુલાયેલ રકમ સી.સી.ટી.વી. મારફત જૂનાગઢ પોલીસ દ્વારા શોધી મૂળ માલિકને...
2024 Lok Sabha Election News: UP के फिरोजाबाद लोकसभा सीट पर सपा प्रत्याशी ने बाहरी कहने पर क्या कहा
2024 Lok Sabha Election News: UP के फिरोजाबाद लोकसभा सीट पर सपा प्रत्याशी ने बाहरी कहने पर क्या कहा
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
તળાજા, દીકરાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાને કાળ ભરખી ગયો બાઈક અકસ્માતમાં મોત
તળાજા, દીકરાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાને કાળ ભરખી ગયો બાઈક અકસ્માતમાં મોત
ડીસા તાલુકા પોલીસની ટીમે ઝેરડા પાસે થી પ્રતિબંધિત પોશડોડા અને 50 જીવતા કારતુસ સાથે 10.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજસ્થાનમાંથી દારૂની સાથે સાથે અન્ય નશાયુક્ત પદાર્થોની પણ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યા છે....