મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવી પહોંચતા આરપીએફના પી.એસ.આઈ.ને મળતા 181 અભિયમની ટીમને જાણ કરી હતી અને 181 ટીમના કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ જાગુબેન ગાબુ અને પાઇલોટ બીપીનભાઈ ઇન્દરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગીરાની પૂછપરછ કરી તેના ભાઈ સાથે વાત કરી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  આટકોટ એસ પી એસ સ્કુલ માં મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું  
 
                      "દોડશે ગુજરાત, જીતશે વિકાસ"
 
વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના...
                  
   कीटनाशक का छिड़काव करते समय किसान की मौत 
 
                      बून्दी। सदर थाना क्षेत्र के नीम का खेड़ा में बुधवार दोपहर अपने खेत पर किट नाशक का छिड़काव करते समय...
                  
   ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની ઉપપ્રમુખ તરીકે. શૈલેષભાઈ રાજગોરની વરણી થઈ#A# 
 
                      બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા આતુરતાનો...
                  
   जिले में मातृ, शिशु स्वास्थ्य एवं पोषण दिवस पर 
 
                      मातृ, शिशु स्वास्थ्य एवं पोषण दिवस पर गुरूवार को जिले में चिकित्सा संस्थानों पर टीकाकरण सत्रों का...
                  
   
  
  
  
  
  