મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવી પહોંચતા આરપીએફના પી.એસ.આઈ.ને મળતા 181 અભિયમની ટીમને જાણ કરી હતી અને 181 ટીમના કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ જાગુબેન ગાબુ અને પાઇલોટ બીપીનભાઈ ઇન્દરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગીરાની પૂછપરછ કરી તેના ભાઈ સાથે વાત કરી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરસાદના પાણીના નિકાલ બાબતે પારિવારિક ધીંગાણું ખેલાયું :ચાર લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
પાટડીના છત્રોટ ગામે ખેતરમાં વરસાદના પાણીના નિકાલ બાબતે પારિવારિક ધીંગાણું ખેલાયું હતુ. આ ઝઘડામાં...
પોરબંદર ખાતે દ્વારકાના શારદા પીઠાધિશ્વર મી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની શ્રધાંજલિસભા યોજાઈ
પોરબંદર ખાતે દ્વારકાના શારદા પીઠાધિશ્વર મી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની શ્રધાંજલિસભા યોજાઈ
Salman Khan को धमकी देने वाले को झारखंड से गिरफ्तार किया
बॉलीवुड एक्टर सलमान खान (Salman Khan) को जान से मारने धमकी और पांच करोड़ रुपए की फिरौती मांगने...
51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું
અંબાજી......
એન્કર-: 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ...
श्री दूधियाखेड़ी माताजी का 12वाँ विशाल भंडारे का आयोजन, चारों दिशाओं से उमड़े श्रद्धालु |Kanwas News
श्री दूधियाखेड़ी माताजी का 12वाँ विशाल भंडारे का आयोजन, चारों दिशाओं से उमड़े श्रद्धालु |Kanwas News