સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিক্ষকৰ আত্মহত্যা
শিক্ষক দিৱসৰ দিনাই শিক্ষকৰ আত্মহত্যা। এই ঘটনা সংঘটিত হৈছে গোগামুখত
...
ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ૧ લાખથી વધુના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ૧ લાખથી વધુના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
Pune : पुण्यातील बाप्पांची प्राणप्रतिष्ठापना, मानाच्या गणपतींचे जल्लोषात होणार आगमन | SAMA TV
Pune : पुण्यातील बाप्पांची प्राणप्रतिष्ठापना, मानाच्या गणपतींचे जल्लोषात होणार आगमन | SAMA TV
चराईदेव जिले में जंगली हाथियों ने मचाया तांडव
चराईदेव जिले में जंगली हाथियों ने मचाया तांडव
পুনৰ আৰক্ষীৰ তীব্ৰতৰ অভিযান, ধৰা পৰিল নিষিদ্ধ সংগঠন পিএফআইৰ ৪ সদস্য
পুনৰ আৰক্ষীৰ তীব্ৰতৰ অভিযানত ধৰা পৰিল নিষিদ্ধ সংগঠন পিএফআইৰ ৪ সদস্য। অসমৰ কামৰূপ গ্ৰাম্যৰ...