સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કર્મચારીઓએ પગાર વધારાની માંગને લઈ હોબાળો મચાવ્યો
#buletinindia #gujarat #narmada
बैठक मे व्यापार संगठन बोले: कानून व्यवस्था की पालना मे 12 बजे तक बंद रखेगे दुकाने, फल फ्रूट, कचोरी, होटल, दूध डेयरी व आपातकालीन सेवाये रहेगी चालू
बून्दी। बुधवार को प्रस्तावित बून्दी बन्द को लेकर मंगलवार को कलेक्ट्रेट सभागार में जिला कलक्टर की...
'भारत का कृषि विकास लगातार दुनिया में सबसे अधिक', शिवराज सिंह चौहान ने प्राकृतिक खेती पर दिया जोर
नई दिल्ली। आज दिल्ली में 32वें अंतर्राष्ट्रीय कृषि अर्थशास्त्री सम्मेलन (आईसीएई)...
बारटक्के इन्स्टिट्यूटतर्फे पालकांसाठी संगणक प्रशिक्षण कार्यशाळेची सांगता
रत्नागिरी : बदलत्या शिक्षण पद्धतीत व ऑनलाइन जमान्यामध्ये पालकांनीही संगणक शिक्षण घेतले पाहिजे....
વીજપડી ગામ સમસ્ત રામ ભગવાન ના પ્રસંગ ની ઉજવણી સ્વરૂપે રામ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. .
વીજપડી ગામ સમસ્ત રામ ભગવાન ના પ્રસંગ ની ઉજવણી સ્વરૂપે રામ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. .