સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ-ગરબાનો શુભારંભ. 
 
                      નવરાત્રિના પ્રસંગે ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે વિશ્વેશરાય ગ્રૂપ દ્વારા આયોજિત નવરાત્રિ-ગરબાનો...
                  
   बिहार में महागठबंधन को झटका, कुंतल कृष्ण ने कांग्रेस से दिया इस्तीफा; CM नीतीश के नेतृत्व पर उठाए सवाल 
 
                      बिहार में नीतीश सरकार (Nitish Kumar) के नेतृत्व वाली महागठबंधन सरकार को एक और झटका लगा है। पूर्व...
                  
   ગીર જંગલ નજીક જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો 
 
                      ગીર જંગલ નજીક જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો
                  
   अमेरिका, यूरोप, चीन कर रहे अत्यधिक गर्मी का सामना, WMO ने जारी किए अलर्ट 
 
                      चीन में भीषण गर्मी के कारण लोग परेशानियों का सामना कर रहे हैं। वहीं, जंगल की आग और स्वास्थ्य...
                  
   पेठ बीड भागातील वेताळबाबा मंदिराचे भूमिपूजन डॉ.योगेश शिरसागर यांच्या हस्ते संपन्न@news23marathi 
 
                      पेठ बीड भागातील वेताळबाबा मंदिराचे भूमिपूजन डॉ.योगेश शिरसागर यांच्या हस्ते संपन्न@news23marathi
                  
   
  
  
  
   
   
  