અકસ્માતની ભીતિ: સિહોરમાં હાઇ-વે પર ધસી આવેલી માટી ન લેવાતા અકસ્માતની ભીતિ પ્રશ્નના ઉકેલમાં તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી, મોટા મોટા ઢગલા થયા ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે. અને બે -ત્રણ દિવસથી સિહોર પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે. આથી સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીની સાથે-સાથે માટી ધસી આવી છે. અને આ માટીને કારણે અકસ્માત થવાની શક્યતાઓ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી છે. કંયાક તો નાના-નાના ઢગલાં પણ થઇ ગયા છે. પણ આ બાબતે તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી. આ રોડ પરથી દિવસ દરમ્યાન કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, વડિયા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બાબરા,જુનાગઢ,કચ્છ-ભુજ, અમરેલી, જુનાગઢ, સાવરકુંડલા, પાલિતાણા, ગારિયાધાર, રાજકોટ, જામનગર, મોરબી, ધારી, પોરબંદર સહિતના નાના-મોટા શહેરોમાં જતાં-આવતા વાહનો બેશુમાર માત્રામાં પસાર થાય છે. રોડ પર માટી ધસી આવવાને કારણે નાના વાહનો સ્લીપ થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. અને અનાયાસે કોઇ અકસ્માત સર્જાઇ કે અકસ્માતમાં કોઇ જીવ ગુમાવે કે કોઇને ઇજા થાય તો તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે તે પણ એક પ્રશ્ન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LCB એ જુગાર રમતા 4 ઈસમો ને ઉમિયા ફ્લેટ ના મકાન માંથી પકડી પાડયા
LCB એ જુગાર રમતા 4 ઈસમો ને ઉમિયા ફ્લેટ ના મકાન માંથી પકડી પાડયા
Gujarat : આજથી ટેકાના ભાવે 04 પાકની ખરીદી શરૂ કરાઈ | કૃષિમંત્રી રાઘવજી પટેલનું ZEE 24 કલાક પર નિવેદન
Gujarat : આજથી ટેકાના ભાવે 04 પાકની ખરીદી શરૂ કરાઈ | કૃષિમંત્રી રાઘવજી પટેલનું ZEE 24 કલાક પર નિવેદન
हिंदू ही इस देश का कर्ताधर्ता:RSS प्रमुख डॉ भागवत ने कहा - देश में अच्छा हो या गड़बड़ श्रेय हिंदू समाज को
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत ने कहा कि अगले वर्ष संघ कार्य को सौ वर्ष पूरे...
बेरोजगार युवाओं के लिए बड़ी खबर अब मिलेगे प्रतिमाह 8000रु., जल्दी करे आवेदन
आज का मुख्य समाचार
मध्य प्रदेश के मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान द्वारा प्रदेश के...
सत्ताधारी आमदारांच्या धक्काबुक्कीने मदतीची आस लावून बसलेल्या शेतकऱ्यांचा अपेक्षाभंग :- बाळासाहेब थोरात
मुंबई :-अधिवेशनातून आपल्यासाठी काही मदतीचा हात देणारा निर्णय होईल अशी आशा लावून बसलेल्या...