અકસ્માતની ભીતિ: સિહોરમાં હાઇ-વે પર ધસી આવેલી માટી ન લેવાતા અકસ્માતની ભીતિ પ્રશ્નના ઉકેલમાં તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી, મોટા મોટા ઢગલા થયા ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે. અને બે -ત્રણ દિવસથી સિહોર પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે. આથી સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીની સાથે-સાથે માટી ધસી આવી છે. અને આ માટીને કારણે અકસ્માત થવાની શક્યતાઓ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી છે. કંયાક તો નાના-નાના ઢગલાં પણ થઇ ગયા છે. પણ આ બાબતે તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી. આ રોડ પરથી દિવસ દરમ્યાન કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, વડિયા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બાબરા,જુનાગઢ,કચ્છ-ભુજ, અમરેલી, જુનાગઢ, સાવરકુંડલા, પાલિતાણા, ગારિયાધાર, રાજકોટ, જામનગર, મોરબી, ધારી, પોરબંદર સહિતના નાના-મોટા શહેરોમાં જતાં-આવતા વાહનો બેશુમાર માત્રામાં પસાર થાય છે. રોડ પર માટી ધસી આવવાને કારણે નાના વાહનો સ્લીપ થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. અને અનાયાસે કોઇ અકસ્માત સર્જાઇ કે અકસ્માતમાં કોઇ જીવ ગુમાવે કે કોઇને ઇજા થાય તો તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે તે પણ એક પ્રશ્ન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election commission of India में नियुक्ति को लेकर Supreme Court में केस?| Supreme Court | EC
Election commission of India में नियुक्ति को लेकर Supreme Court में केस?| Supreme Court | EC
અમદાવાદ: સોસાયટી કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી
અમદાવાદઃ શહેરના કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં...
ধুবুৰীৰ নাও দুৰ্ঘটনাত মৃত্যু হোৱা সঞ্জু দাসলৈ সমবেদনা জ্ঞাপন মন্ত্ৰী যোগেন মহনৰ
ধুবুৰীৰ নাঁও দূৰ্ঘটনাত নিহত হোৱা চক্ৰ বিষয়া সঞ্জু দাসৰ পৰিয়াললৈ সমবেদনা জ্ঞাপনৰ লগতে শোক প্ৰকাশ...
વ્યકિત વિશેષ કાર્યક્રમ | વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ ન્યુઝ પોઇન્ટ ચેનલ સાથે કરી ખાસ વાતચીત
વ્યકિત વિશેષ કાર્યક્રમ | વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ ન્યુઝ પોઇન્ટ ચેનલ સાથે કરી ખાસ વાતચીત
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના ૪ ઈસમો( ૧ ) નરેશભાઇ ખોડાભાઇ બગડા ઉ.વ .૨૮ ધંધો.ખેતી રહે , નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી ( ૨ ) ભરતભાઇ આતુભાઇ બાબરીયા ઉ.વ .૩૭ ધંધો.ખેતી રહે , વડલી તા.રાજુલા જી.અમરેલી ( 3 ) નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ .૩૨ ધંધો.ખેતી રહે
તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર...