અકસ્માતની ભીતિ: સિહોરમાં હાઇ-વે પર ધસી આવેલી માટી ન લેવાતા અકસ્માતની ભીતિ પ્રશ્નના ઉકેલમાં તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી, મોટા મોટા ઢગલા થયા ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે. અને બે -ત્રણ દિવસથી સિહોર પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે. આથી સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીની સાથે-સાથે માટી ધસી આવી છે. અને આ માટીને કારણે અકસ્માત થવાની શક્યતાઓ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી છે. કંયાક તો નાના-નાના ઢગલાં પણ થઇ ગયા છે. પણ આ બાબતે તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી. આ રોડ પરથી દિવસ દરમ્યાન કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, વડિયા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બાબરા,જુનાગઢ,કચ્છ-ભુજ, અમરેલી, જુનાગઢ, સાવરકુંડલા, પાલિતાણા, ગારિયાધાર, રાજકોટ, જામનગર, મોરબી, ધારી, પોરબંદર સહિતના નાના-મોટા શહેરોમાં જતાં-આવતા વાહનો બેશુમાર માત્રામાં પસાર થાય છે. રોડ પર માટી ધસી આવવાને કારણે નાના વાહનો સ્લીપ થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. અને અનાયાસે કોઇ અકસ્માત સર્જાઇ કે અકસ્માતમાં કોઇ જીવ ગુમાવે કે કોઇને ઇજા થાય તો તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે તે પણ એક પ્રશ્ન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माशी बांध में पानी की बम्पर आवक
जिले में औसत से ज्यादा बरसात के साथ ही निवाई उपखण्ड में इस मानसून सत्र में हुई अब तक बरसात के बाद...
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ખેડબ્રહ્મા હેલીપેડ ખાતે ઉતરશે રિહર્સલ કરાયું
વડાલી તાલુકાના ધામડી અન્નક્ષેત્રે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
জৰাসৰ নৈৰ গৰাখহনীয়াই বিপৰ্য়ই আনিছে কেইবাখনো গাওঁত কেইবাশ বিঘা মাটি গৈছে জৰাসৰ নদীৰ গৰাখহনীয়া কবলত
জৰাসৰ নৈৰ গৰাখহনীয়াই বিপৰ্য়ই আনিছে কেইবাখনো গাওঁত কেইবাশ বিঘা মাটি গৈছে জৰাসৰ নদীৰ গৰাখহনীয়া...
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં...
Lok Sabha Election: केंद्र सरकार पर Pappu Yadav ने साधा निशाना, कहा- 1600 करोड़ रुपये कहां से आए?
Lok Sabha Election: केंद्र सरकार पर Pappu Yadav ने साधा निशाना, कहा- 1600 करोड़ रुपये कहां से आए?