સુરત આમ આદમી પાર્ટી દ્વારા રામપુરા તથા લાલમિયા મસ્જીદ વિસ્તારમાં ગેરેન્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું અરવિંદ કેજરીવાલ જીની ગેરંટી નુ રજીસ્ટ્રેશન.

160 ઉત્તર વિધાનસભા. સુરત.રામપુરા,લાલમીયા મસ્જિદ પાસે,આમ આદમી પાર્ટીની કેનોપી લગાવી શ્રીઅરવિંદ કેજરીવાલની ગેરંટી કાર્ડના રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ. યોજવામાં આવ્યો હતો.