ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેની નવનિયુક્ત PI RJ ચૌધરી અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ,, તાજેતરમાં જ પોલીસ મેળામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલીઓ કરવામાં આવી છે ત્યારે ધાંગધ્રા શહેર ખાતે ઘણા સમયથી પીઆઇ ની જગ્યા ખાલી હોય જેમાં તાજેતરમાં જ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ આર.જે ચૌધરીને મુકવામાં આવ્યા હતા જેમણે ચાર્જ સંભાળતા આજરોજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર જે ચૌધરી નહીં અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મીટીંગ માં રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો વેપારી મિત્રો હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પી આઈ ચૌધરી દ્વારા મિટિંગમાં દરેક ઉપસ્થિત લોકોના પ્રશ્નો ને વાચા આપી હતી આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો ઉપરાંત કોઈપણ અસામાજિક તત્વો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ દબાણ ખંડણી જેવી બાબતોને લય કાયદાનું ઉલ્લંધન કરનારની જાણ કરવા વિનંતી કરી હતી. 

રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર. મો. ૯૨૬૫૯૫૯૧૩૩