ગુજરાત ના પનોતા પુત્ર અને યસ્સવી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્તે જયારે આજે સમગ્ર દેશમાં અનેક કર્યકોમો નું આયોજન થઇ રહીયુ ત્યારે મહેમદાવાદ ખાત્રજ ચોકડી ખોડિયાર ટ્રન્સપોર્ટ વાળા અને ભારતીય જનતા પાર્ટી ના કર્યકર્તા એવા " સામતસિંહ સોઢા " તેમજ ભારતીય જનતા પાર્ટી ના સહયોગથી " દરીદ્ર નારાયણો ને "ભોજન કરાવી ધન્યતા અનુભવી વડાપ્રધાન શ્રી ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી...

    આ સુંદર સત્કાર્યમાં અજબ સીહ ડાભી (મહેમદાવાદ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ), નટુભાઈ સોઢા ( ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી ), અંકિત મુખી ( કારોબારી અધ્યક્ષ), કિરણભાઈ પટેલ ( ખેડા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ), શીલા બેન વ્યાસ ( મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ ), ભાવેશ રાવલ ( મહેમદાવાદ તાલુકા ભાજપ મહામંત્રી), દિનેશભાઇ પરમાર ( મહેમદાવાદ તાલુકા મહામંત્રી ), ગૌતમભાઈ ચૌહાણ ( પૂર્વ ધારાસભ્ય ), રસિકભાઈ સોઢા, વિપુલભાઈ મિસ્ત્રી,

જેવા અનેક મહાનુભાવો દ્વારા ગરીબોને ભોજન પીરસી આ સુંદર સત્કાર્ય નું શુભારંભ કરવામાં આવીયુ હતું.

    સામતસિંહ સોઢા જેવો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંતમાં સૌ કોઈએ ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

    મોટી સંખ્યામાં દરીદ્ર નારાયણો એ ભોજનનો લાભ લીધો હતો.