તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોટાભાગની લીફ્ટ બંધ થતા દર્દીઓને ભોગવવી પડે છે હાલાકી
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોટાભાગની લીફ્ટ બંધ થતા દર્દીઓને ભોગવવી પડે છે હાલાકી
जगदीप धनखड़ और मार्गरेट अल्वा में से कौन बनेगा नया उपराष्ट्रपति? आज हो जाएगा फैसला
देश के नए उप-राष्ट्रपति कौन होंगे, इसके लिए आज वोटिंग की जाएगी. इस वोटिंग में लोकसभा और राज्यसभा...
जयपुर में हिट एंड रन: स्कॉर्पियो ने 3 दोस्तों को उड़ाया, कुछ देर पहले चाय की दुकान पर ड्राइवर से हुआ था झगड़ा
राजस्थान की राजधानी जयपुर के झोटवाड़ा इलाके में बुधवार देर रात हिट एंड रन का मामला...
ভূপেনদাৰ আজি ৯৬ সংখ্যক জন্মবাৰ্ষিকী
প্ৰতিজন অসমীয়াৰ হৃদয়জুৰি বৈ থকা এটি সত্তা ড° ভূপেন হাজৰিকা৷ হাঁহি হাঁহি জীৱন বুটলিবলৈ...
औरंगाबाद | चांगला दर मिळेल या आशेने कापूस शेतकऱ्यांच्या घरातच पडून...
औरंगाबाद | चांगला दर मिळेल या आशेने कापूस शेतकऱ्यांच्या घरातच पडून...