તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ममता बनर्जी ने बंगाल की निर्भया कांड पर मांगी माफी, कहा- TMCP पीड़िता को समर्पित
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने बुधवार को एक ट्रेनी डॉक्टर के परिवार के साथ अपनी...
महात्मा गांधी विद्यालय में अपने बच्चों को प्रवेश दिलाने वाले अभिभावकों के लिए सुनहरा मौका
शहर के बालचंद पाड़ा स्थित अंग्रेजी माध्यम राजकीय विद्यालय में बड़ी हुई सीटों पर प्रवेश प्रक्रिया...
હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ યોજાઈ
તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર...
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ કરાઈ
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ કરાઈ....
Hardeep Singh Nijjar पर पत्रकार ने Melanie Joly से क्या सवाल पूछा? भारत ने दे दिया झटका
Hardeep Singh Nijjar पर पत्रकार ने Melanie Joly से क्या सवाल पूछा? भारत ने दे दिया झटका