તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक पेड़ मां के नाम अभियान के तहत किया पौधरोपण
श्रीमाधोपुर
एसबीएन पीजी महाविद्यालय श्रीमाधोपुर में एक पेड़ मां के नाम अभियान के तहत राष्ट्रीय...
મુડેઠામાં અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટી પડ્યા || BanasTv News Gujarati
મુડેઠામાં અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટી પડ્યા || BanasTv News Gujarati
Opium Cultivation: Myanmar ने अफ़ीम की खेती में Afghanistan को कैसे पछाड़ा? (BBC Hindi)
Opium Cultivation: Myanmar ने अफ़ीम की खेती में Afghanistan को कैसे पछाड़ा? (BBC Hindi)
દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ના સાંઈ મંદિર ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિતે સાંઈ મંદિર ખાતે પૂજા અર્ચના કરાઈ
દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ના સાંઈ નાથ મંદિર ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિતે સાંઈ મંદિર ખાતે પૂજા...