આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના ગરબાનું વેચાણ થતું હોય છે.જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મુકી તેની ઉપર કોડીયું રાખીને તેમાં ઘીનો દિવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. ભાવિકો ખુબ જ શ્રધ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ રહ્યું છે. જેમાં મોટાભાગના માઈ ભક્તો નવરાત્રી દરમ્યાન ઘટ સ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે.ત્યારે નવરાત્રી પૂર્વે લખતરના કુંભાર શેરીમાં રહેતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાના પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી 64 કલામાંથી એક માટીકામની કલાનું વારસાગત માટીકામની કામગીરી કરી રહ્યા છે. આ પરિવારે ઈકોફ્રેન્ડલી ગરબા, નાના છોકરાઓ નવરાત્રિમાં સાંજે લઈને ફરતા હોય તે ઘોઘા, કોડિયા બનાવવાની કામગીરી હાલમાં પુરજોરમાં શરૂ કરી દીધી છે. તો તેને રંગરોગાન પણ કરી નવું રૂપ આપવાનું ઘરકામની સાથોસાથ ઘોઘા તેમજ ગરબાને અવનવી ડિઝાઈન તેમજ રંગકામ કરી સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગરની જાગૃતિબેનની પુત્રી ભક્તિ મદદરૂપ થઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पब्लिक संसाधनों की हड़ताल के बाद पेट्रोल पंप पर अफरा तफरी का माहौल | Transport Law | Aaj Tak
पब्लिक संसाधनों की हड़ताल के बाद पेट्रोल पंप पर अफरा तफरी का माहौल | Transport Law | Aaj Tak
China ki Meera भारत आई तो Indian Food, Bollywood, Sarojini Nagar Market पर क्या बता गई?
China ki Meera भारत आई तो Indian Food, Bollywood, Sarojini Nagar Market पर क्या बता गई?
માનવ મૃત્યુ સહાય માત્ર સાત દિવસમાં ચૂકવાઇ સંવેદનશીલ સરકાર દ્વારા
વહિવટી તંત્રની સંવેદનશીલતા
સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા માનવ મૃત્યુ સહાય માત્ર સાત જ...
राजवंश के चार विद्यार्थियों का राज्यस्तरीय प्रतियोगिता में हुआ चयन
उनियारा उपखण्ड के ककोड़ कस्बे में 68वीं जिला स्तरीय जूडो व कराटे खेल प्रतियोगिता 17 वर्ष...