આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના ગરબાનું વેચાણ થતું હોય છે.જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મુકી તેની ઉપર કોડીયું રાખીને તેમાં ઘીનો દિવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. ભાવિકો ખુબ જ શ્રધ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ રહ્યું છે. જેમાં મોટાભાગના માઈ ભક્તો નવરાત્રી દરમ્યાન ઘટ સ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે.ત્યારે નવરાત્રી પૂર્વે લખતરના કુંભાર શેરીમાં રહેતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાના પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી 64 કલામાંથી એક માટીકામની કલાનું વારસાગત માટીકામની કામગીરી કરી રહ્યા છે. આ પરિવારે ઈકોફ્રેન્ડલી ગરબા, નાના છોકરાઓ નવરાત્રિમાં સાંજે લઈને ફરતા હોય તે ઘોઘા, કોડિયા બનાવવાની કામગીરી હાલમાં પુરજોરમાં શરૂ કરી દીધી છે. તો તેને રંગરોગાન પણ કરી નવું રૂપ આપવાનું ઘરકામની સાથોસાથ ઘોઘા તેમજ ગરબાને અવનવી ડિઝાઈન તેમજ રંગકામ કરી સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગરની જાગૃતિબેનની પુત્રી ભક્તિ મદદરૂપ થઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5000mAh बैटरी और 128GB स्टोरेज वाला Oppo का सस्ता फोन भारत में हुआ लॉन्च, यहां जानें कीमत और खूबियां
हाल ही में Oppo ने अपने नए बजट फोन Oppo A18 को लॉन्च कर दिया है। कंपनी ने इस फोन को इससे पहले UAE...
Noida: मासूम ने भाई के सामने ही तड़प-तड़प कर तोड़ दिया दम , बच्चों को घर छोड़कर पैरेंट्स गए थे ऑफिस
उत्तर प्रदेश के नोएडा स्थित सेक्टर 8 से एक दिल दहला देने वाली खबर सामने आ रही है. जहां 9 साल की...
मां नहीं बनीं तो Breast Cancer का ज़्यादा ख़तरा? जानिए डॉक्टर क्या कहते हैं? | Sehat ep 739
मां नहीं बनीं तो Breast Cancer का ज़्यादा ख़तरा? जानिए डॉक्टर क्या कहते हैं? | Sehat ep 739
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ
Mahant Narendra Giri: करोड़ों कैश, जेवरात के चर्चे... आखिर खुल गया महंत नरेंद्र गिरि का साल भर से बंद कमरा
अखिल भारतीय अखाड़ा परिषद के राष्ट्रीय अध्यक्ष महंत नरेंद्र गिरि (Mahant Narendra Giri) के लगभग एक...