દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો માટે કરવામાં આવતી તમામ જન કલ્યાણકારી વિકાસકીય કામગીરીનો ચિતાર આપી જન-જન સુધી માહિતી પહોંચાડવા માટે અને તમામ જન કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે દરેક ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચાડી માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કડાચલા ગામના સપંચ તેમજ સદસ્યો અને ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પરથી આપી સરકારની તમામ લાભકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રસંગે અનેક મહાનુભવો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Maldives Row: Lakshadweep और मालदीव विवाद के बीच क्या है चीनी कनेक्शन? | Breaking News | N18V
India Maldives Row: Lakshadweep और मालदीव विवाद के बीच क्या है चीनी कनेक्शन? | Breaking News | N18V
DEESA/ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી..
DEESA/ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી..
Lok Sabha Elections 2024: INDIA Alliance के साथियों के दिल मिल रहे हैं या नहीं? | NDA Vs INDIA
Lok Sabha Elections 2024: INDIA Alliance के साथियों के दिल मिल रहे हैं या नहीं? | NDA Vs INDIA
Indian Ship attacked: भारत ने तैनात किए मिसाइल नष्ट करने वाले युद्धपोत, इसराइल से क्या कनेक्शन?
Indian Ship attacked: भारत ने तैनात किए मिसाइल नष्ट करने वाले युद्धपोत, इसराइल से क्या कनेक्शन?
અડાજણ ડેપોમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનમાં આધેડે ફાંસો ખાઈ આપઘાત
સુરતનાં રાંદેર બસ સ્ટોપની ગલીમાં તાશવાલા બિલ્ડિંગમાં રહેતા 42 વર્ષીય અનીશ આરીફ ઇંગારીયાએ અડાજણ...