દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો માટે કરવામાં આવતી તમામ જન કલ્યાણકારી વિકાસકીય કામગીરીનો ચિતાર આપી જન-જન સુધી માહિતી પહોંચાડવા માટે અને તમામ જન કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે દરેક ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચાડી માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કડાચલા ગામના સપંચ તેમજ સદસ્યો અને ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પરથી આપી સરકારની તમામ લાભકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રસંગે અનેક મહાનુભવો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar: Eknath Shinde Uddhav Thackeray गटातल्या राड्यावर काय म्हणाले?| Sada Sarvankar |Shiv Sena
Ajit Pawar: Eknath Shinde Uddhav Thackeray गटातल्या राड्यावर काय म्हणाले?| Sada Sarvankar |Shiv Sena
Ayodhya Ram Mandir: सुरक्षा के मद्देनजर दो जोन में बांटी गई अयोध्या, जानें किस जोन में कौन-सा इलाका
Ayodhya Ram Mandir: सुरक्षा के मद्देनजर दो जोन में बांटी गई अयोध्या, जानें किस जोन में कौन-सा इलाका
भामाशाह शिक्षक को चौथी बार राज्य स्तरीय सम्मानित होने पर कांग्रेस कमेटी ने किया सम्मान
कोटा. जिला कांग्रेस कमेटी कोटा देहात द्वारा भामाशाह शिक्षक रमेश नागर कुराडिया खुर्द को चौथी बार...
आपल्या शेतकऱ्याची व्यथा आणि शेतकरी अडचणीत येण्याचे कारण
आपल्या शेतकऱ्याची व्यथा आणि शेतकरी अडचणीत येण्याचे कारण
ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય દ્વારા ગણેશજીનુ વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય દ્વારા ગણેશજીનુ વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું