જેટકો ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન વેતન ધારા બાબતે જુનિયર એન્જિનિયરને આપ્યું આવેદનપત્ર ,,, ધાંગધ્રા જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો તારીખ 5 9 2022 ના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સુપરિન્ડન્ટ એન્જિનિયર જેટકો સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રત્યુતર ન મળતા આજરોજ ધ્રાગધા શહેર ના જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન ની માંગણી સાથે ધાંગધ્રા જેટકો કંપનીના જુનિયર એન્જિનિયર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે તમામ કર્મચારીઓ દ્વારા પોતાની માંગ સાથે લેખિતમાં ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, શ્રમ અને રોજગાર સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગર, તથા વિવિધ એજન્સીઓ અને જેટકો કંપની વડોદરા ને લેખીત રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી તાલુકા કક્ષાનો કલા મહા કુંભ યોજાયો
#buletinindia #gujarat #surendranagar
🔸গোৰেশ্বৰত দুৰ্নীতি নিবাৰক শাখাৰ অভিযান
🔸গোৰেশ্বৰত দুৰ্নীতি নিবাৰক শাখাৰ অভিযান
মৰিধল মহাবিদ্যালয়ত দিনজোৰা কাৰ্যসূচীৰে ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰীৰ সমাৰোহ সম্পন্ন
মৰিধল মহাবিদ্যালয়ত দিনজোৰা কাৰ্যসূচীৰে ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰীৰ সমাৰোহ...
किशोरियां स्वस्थ होंगी तभी समाज संतुलित रहेगा, कार्यशाला में स्वास्थ्य, स्वच्छता प्रबंधन तथा एनीमिया के बारे में किया जागरूक
किशोरियां स्वस्थ होंगी तभी समाज संतुलित रहेगाकार्यशाला में स्वास्थ्य, स्वच्छता प्रबंधन तथा...
Plan to set up growth hub programmes for 20 cities: Niti Aayog CEO Subrahmanyam
The Niti Aayog will start with 20 cities in the programme but BVR Subrahmanyam urged others to...