ખારવા સમાજ ની વંડી માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા કે જેઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી કે જેઓ આર્થિક રીતે નબળા હોય અને પૈસા ના કારણે આગર ભણી શકતા નથીતેવા વિદ્યાર્થીઓને ને હર હમેશાં મદદરૂપ થતા હોય છે સાથે આવા વિધાર્થીઓ નો તમામ ખર્ચ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા પોતે ઉપાડે છે તેવી જ રીતે આજ રોજ નાના ભુલકાઓ ને પેડ,કંપાસબોક્ષ, બોલપેન સેટ, તથા રોકડ રકમ આપી ને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપપટેલ શ્રી બાબુભાઈ આગયા, ગોપાલ ભાઈ ફોફંડી, હિરાભાઇ વધાવી,બાલા ભાઈ કોટીયા, વિનુભાઈ ભુટી દેવજી ભાઈ, કિશનભાઇ, અર્જૂન ભાઈ,જાદવ ભાઈ, ભદ્રેશ ભાઈ,ચિનકા ભાઈ, ધરમશી ભાઈ, ત્રીકમભાઈસોગત, ધનાભાઇદોરીયા,પ્રકાશ ભાઈ , કિશનશિયાળ,મોહન ભાઈ આંજણી, ,લખમ ભાઈ,જીતુભાઈ નાનકા, રાજુભાઈ ફોફંડી, કાલીદાસ,જગદીશ ભાઈ કુહાડા, ભરત ભાઈ, સમાજ ના મંત્રી શ્રી નારણભાઈ બાન્દીયા, તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ ના સંયોજક શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી ખાસ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Opinion Poll: रुहेलखंड में बीजेपी करेगी कमाल या सपा करा परचम लहराएगा ? | Akhilesh Yadav | BJP
Opinion Poll: रुहेलखंड में बीजेपी करेगी कमाल या सपा करा परचम लहराएगा ? | Akhilesh Yadav | BJP
જસદણના સાણથલીમાં શેઢા તકરારમાં બે ભાઇને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી હુમલો
જસદણના સાણથલીમાં શેઢા તકરારમાં બે ભાઇને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી હુમલો
ધોકા-લાકડીથી પાંચ છ...
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા હીરાભાઈ સોલંકી નું સન્માન સમારોહ યોજાયો....
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા હીરાભાઈ સોલંકી નું સન્માન સમારોહ યોજાયો....
ಶಿವಮೊಗ್ಗ ಮೆಟ್ರೋ ಯುನೈಟೆಡ್ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಆಸ್ಪತ್ರೆಯ ವೈದ್ಯರಾದ ಡಾ॥ ತೇಜಸ್ವಿ ಅವರು ವೈದ್ಯಕೀಯ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಎಸಗಿದ್ದಾರೆ, ಅವರ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಓರ್ವ ಮಹಿಳೆ ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾರೆ ಎಂದು ಎಂ. ಎಸ್. ಮೊಹಿನುದ್ದೀನ್ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 18, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಸ್ಟೇಟ್ ಸೋಷಿಯಲ್ ಲಿಬರ್ಟಿ ಫೋರಂ' ನ...