ખારવા સમાજ ની વંડી માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા કે જેઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી કે જેઓ આર્થિક રીતે નબળા હોય અને પૈસા ના કારણે આગર ભણી શકતા નથીતેવા વિદ્યાર્થીઓને ને હર હમેશાં મદદરૂપ થતા હોય છે સાથે આવા વિધાર્થીઓ નો તમામ ખર્ચ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા પોતે ઉપાડે છે તેવી જ રીતે આજ રોજ નાના ભુલકાઓ ને પેડ,કંપાસબોક્ષ, બોલપેન સેટ, તથા રોકડ રકમ આપી ને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપપટેલ શ્રી બાબુભાઈ આગયા, ગોપાલ ભાઈ ફોફંડી, હિરાભાઇ વધાવી,બાલા ભાઈ કોટીયા, વિનુભાઈ ભુટી દેવજી ભાઈ, કિશનભાઇ, અર્જૂન ભાઈ,જાદવ ભાઈ, ભદ્રેશ ભાઈ,ચિનકા ભાઈ, ધરમશી ભાઈ, ત્રીકમભાઈસોગત, ધનાભાઇદોરીયા,પ્રકાશ ભાઈ , કિશનશિયાળ,મોહન ભાઈ આંજણી, ,લખમ ભાઈ,જીતુભાઈ નાનકા, રાજુભાઈ ફોફંડી, કાલીદાસ,જગદીશ ભાઈ કુહાડા, ભરત ભાઈ, સમાજ ના મંત્રી શ્રી નારણભાઈ બાન્દીયા, તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ ના સંયોજક શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી ખાસ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરોડારોડ વિજયમિલ ખાતે મહેન્દ્રકુમારની ચાલમાં AAPના કાર્યકર્તા દ્વારા આજે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું
નરોડારોડ વિજયમિલ ખાતે મહેન્દ્રકુમારની ચાલમાં AAPના કાર્યકર્તા દ્વારા આજે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું
રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે મતાધિકાર ધરાવતા તમામ નાગરિકોને શુભેચ્છા
આજના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ના અવસરે મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો નૈતિક મતદાનના માધ્યમથી...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
हफ्ते में 3 दिन जयपुर रहकर सभी मंत्री करेंगे जन सुनवाई, सीएम भजनलाल शर्मा ने मंत्रियों-विधायकों को दिए निर्देश
राजस्थान के सभी मंत्री अब हफ्ते में तीन दिन जयपुर रहकर जन सुनवाई करेंगे. मुख्यमंत्री भजनलाल शर्मा...