જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોડેલી : આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જિ.પંચાયતના સદસ્યએ શું કહ્યું ?
બોડેલી : આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જિ.પંચાયતના સદસ્યએ શું કહ્યું ?
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. એ થરાદના કાસવી ગામ નજીકથી દારૂ ભરેલ સ્વિફટ કાર ઝડપી પાડી,....
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. એ થરાદના કાસવી ગામ નજીકથી દારૂ ભરેલ સ્વિફટ કાર ઝડપી પાડી,....
Kirit Somaiya यांचा स्टॉक संपला, आता नवा ड्रामेटीक पर्सन आलाय | Bhaskar Jadhav
Kirit Somaiya यांचा स्टॉक संपला, आता नवा ड्रामेटीक पर्सन आलाय | Bhaskar Jadhav
જાફરાબાદ ખાતે શ્રી જાફરાબાદ કેણવળી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી જાફરાબાદ માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત જી.કે . આઈ. ક્યુ ટેસ્ટ ૨૦૨૨, ૪૪ મી પરીક્ષા યોજાઇ હતી
તા/૧૧/૯/૨૦૨૨ના રોજ સવારના નવ કલાકથી જાફરાબાદ ખાતે આવેલ શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી માં...