જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીરપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો..
મહીસાગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મયંક જોષીના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો..
મહીસાગર...
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान में गर्भवती महिलाओं के स्वास्थ्य की हुई जाँच, मिला उपचार
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के अंतर्गत चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से बुधवार को...
પાણીની પરબનું ખાતમુહૂર્ત કરાયું
પાણીની પરબનું ખાતમુહૂર્ત કરાયું
मुख्य रस्त्यावरील अतिक्रमन काढण्यासाठी राष्ट्रक्रांती संआंदोलनात सहभागी होणार संस्थापक अ.रणजित पाटील
मुख्य रस्त्यावरील अतिक्रमन काढण्यासाठी राष्ट्रक्रांती संआंदोलनात सहभागी होणार संस्थापक अ.रणजित पाटील
Gujarat Election: साइकिल पर गैस सिलेंडर लेकर पोलिंग बूथ पहुंचे कांग्रेस विधायक, दिलचस्प है वजह
गुजरात विधानसभा पर काबिज होने का पहला इम्तिहान आज है. विधानसभा चुनाव के पहले चरण की 89 सीटों के...