જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिव विधायक रविन्द्र सिंह भाटी ने उठाई राजस्थान रोडवेज में चालक-परिचालक भर्ती बढ़ाने की मांग
शिव विधायक रविन्द्र सिंह भाटी ने राजस्थान राज्य पथ परिवहन निगम (रोडवेज) में परिचालक भर्ती के पदों...
इस Diet Plan से किसी भी बीमारी का इलाज संभव | Subah Saraf | Satvic Movement
इस Diet Plan से किसी भी बीमारी का इलाज संभव | Subah Saraf | Satvic Movement
તરણેતરના મેળાના આકર્ષણ ગ્રામીણ ઓલિમ્પિકની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી, રસ્સાખેંચની સ્પર્ધા નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગરના તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. તરણેતરના...
લો આવી ગઈ ચૂંટણી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ.
લો આવી ગઈ ચૂંટણી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ.