જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ukraine dismisses Russia's claims Bakhmut is under its control - BBC News
Ukrainian officials have dismissed claims that the city of Bakhmut has fallen to Russian control....
Pune Porsche Accident: अग्रवाल फैमिली का निकला 'अंडरवर्ल्ड कनेक्शन', नाबालिग साहबजादे के दादा ने क्या कभी छोटा राजन से ली थी मदद?
Pune Car Accident: पुणे में शराब पीकर लापरवाही से गाड़ी चलाने के मामले में बड़ा खुलासा हुआ...
Stock Market में मार्च 2024 में कौन से नए नियम लागू हो रहे हैं?
Stock Market में मार्च 2024 में कौन से नए नियम लागू हो रहे हैं?
শ্ৰমিকৰ প্ৰতিবাদত উত্তাল হ'ল চৰাইদেউ পৰ্বত চাহ বাগিচা
শ্ৰমিকৰ প্ৰতিবাদত উত্তাল হল চৰাইদেউ পৰ্বত চাহ বাগিচা।
પીયૂષ જૈન : EDએ પીયૂષ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કર્યો દાખલ , કરોડોની સંપત્તિ જપ્ત થઈ શકે છે
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી....