જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વર્લ્ડ મેન્ટલ હેલ્થ સપ્તાહ ૨૦૨૨ ના ભાગરૂપે શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર DMHP NCD...
Rina inaugurates Moot Court building
The ProBono Scheme of Department of Justice, Government of India, a project awarded to Apex...
টংলা কলেজৰ প্ৰবক্তা নেশ্যনেল ৰেফাৰি সোমেশ্বৰ বড়ো ৰেফাৰিৰ পৰা অব্যাহতি ললে।
টংলা কলেজৰ প্ৰবক্তা নেশ্যনেল ৰেফাৰি সোমেশ্বৰ বড়ো ৰেফাৰিৰ পৰা অব্যাহতি ললে।
গৰ্ভৱতী পত্নীক হত্যা কৰি থানাত আত্মসমৰ্পণ স্বামীৰ
দৰঙৰ খাৰুপেটিয়াৰ মোৱামাৰী গাঁৱত লোমহৰ্ষক হত্যাকাণ্ড৷
নিশা শোৱাপাটীত...