જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જમ્મુમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો:ગ્રેનેડ ફેંકીને ભાગ્યાં આતંકીઓ, બે જવાન ઘાયલ
પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જેમ જેમ તેમની આતંકી ગતિવિધિઓ વધારી રહ્યાં છે તેમ તેમ...
Sharad Pawar Birthday: 83 साल के हुए शरद पवार, प्रधानमंत्री मोदी ने दी जन्मदिन की बधाई;
Sharad Pawar Birthday: प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को राकांपा नेता शरद पवार को उनके...
ઘોઘંબા તાલુકાના કાલોલ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં "આપ" દ્વારા જનસભાઓ કરવામાં આવી...
ઘોઘંબા તાલુકાના કાલોલ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં "આપ" દ્વારા જનસભાઓ કરવામાં આવી......
iQOO Z9s 5G Series की भारत में हो रही एंट्री, 21 अगस्त को लॉन्च होंगे दो नए स्मार्टफोन
iQOO अपने भारतीय ग्राहकों के लिए iQoo Z9s 5G और iQoo Z9s Pro 5G लॉन्च करने जा रहा है। कंपनी पिछले...
વ્યાજખોરીના કેસની તપાસમાં બેદરકારી બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ
મહેસાણા : તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું...