જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
২২০ফুট উচ্চতাৰ টাৱাৰত উঠিল এজন যুৱক।
ডিব্ৰুগড়ৰ ঘোঁৰামৰাত শিহৰণকাৰী ঘটনা। পাঁচ ঘণ্টাজোৰা শ্বাসৰুদ্ধকৰ পৰিস্থিতি। প্ৰায় ২২০ ফুট...
অসমত পুনৰ ভূমিকম্প
🔴অসমত পুনৰ ভূমিকম্প
🔴পুৱা ১০:০৬ বজাত ৰিখটাৰ স্কেলত ৪.৭
🔴অভিকেন্দ্ৰ ঢেকীয়াজুলি...
JETPUR સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા થઈ હતી 20-09-2022
JETPUR સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા થઈ હતી 20-09-2022
बच्चों से मिले और फिर पहना काला चश्मा, स्वैग के साथ हुई एस जयशंकर की PAK में एंट्री;
S Jaishankar In Pakistan। विदेश मंत्री एस जयशंकर आज (16 अक्टूबर) शंघाई सहयोग...