સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CWC New List: Sachin Pilot, Kanhaiya Kumar, Supriya Shrinate जैसे Young Congress Leaders शामिल
CWC New List: Sachin Pilot, Kanhaiya Kumar, Supriya Shrinate जैसे Young Congress Leaders शामिल
ધાનેરા કોંગ્રેસના ૪ હોદેદારો ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા,
ધાનેરા વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પક્ષમાં કામ કરવાના બદલે વિરુદ્ધમાં કામ કરતાં ભાજપ...
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો
જ્યોતિ વિદ્યાલય જળ એજ જીવન કાર્યશાળા યોજાયેલ
સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા...
ಶಿವಮೊಗ್ಗ ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ನಿರ್ವಹಣೆಗೆ ಸಿಕ್ಕಿದೆ ಒಪ್ಪಿಗೆ: ರಾಜ್ಯವೇ ಹೊಸ ವಿಮಾನ ನಿಲ್ದಾಣಗಳ ನಿರ್ವಹಣೆ - ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ
ಬೆಂಗಳೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾಗುತ್ತಿರುವ ವಿಮಾನ ನಿಲ್ದಾಣಗಳ ವೈಮಾನಿಕ ಸೇವೆ ಮತ್ತು ನಿರ್ವಹಣೆಯನ್ನು ಭಾರೀ...
વિજપડી જીવદયા ગૃપ દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું
ગઈ કાલે સાંજના સમયે વિજપડી જીવદયા ગૃપ વિજપડી દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું...