સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বকৰ্মা পূজা উপলক্ষে বিশ্বনাথত ব্যস্ততা বাহিছে মৃৎ শিল্পী সকলৰ
বিশ্বকৰ্মা পূজা উপলক্ষে বিশ্বনাথত ব্যস্ততা বাহিছে মৃৎ শিল্পী সকলৰ
সমাগত বিশ্ব খনিকৰ...
બાબરા ના કરીયાણા જીલ્લા પંચાયત ના સદસ્ય પાસે સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી
બાબરા ના કરીયાણા જીલ્લા પંચાયત ના સદસ્ય પાસે સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી
Delhi Weather Update : दिल्ली में कड़ाके की ठंड शुरू, 4 डिग्री पहुंचा न्यूनतम तापमान | Aaj Tak
Delhi Weather Update : दिल्ली में कड़ाके की ठंड शुरू, 4 डिग्री पहुंचा न्यूनतम तापमान | Aaj Tak
બે બાંગ્લાદેશી વિદેશી મહિલાને દિયોદર કોર્ટના જજ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી…
બે બાંગ્લાદેશી વિદેશી મહિલાને દિયોદર કોર્ટના જજ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી…