સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાનો
નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાનો
...
बच्चो में शारीरिक एवम मानसिक विकास की समस्या के समाधान शिशु रोग विशेषज्ञ डॉ मेघा माहेश्वरी
बच्चो में शारीरिक एवम मानसिक विकास की समस्या के समाधान शिशु रोग विशेषज्ञ डॉ मेघा माहेश्वरी
કલેકટરના જાહેરનામાંનું ભંગ : ૨ ઈસમો લાઠી સાથે ઝડપાયા.
ખંભાતમાં કલેકટરના જાહેરનામાં ભંગ બદલ જાહેરમાં લાઠી (લાકડી) સાથે ફરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી...
যোৰহাটত “ত্ৰিৰংগা বিপনী কেন্দ্ৰ” উদ্বোধন মন্ত্ৰী পীযুষ হাজৰিকাৰ
ভাৰতে স্বাধীনতাৰ ৭৫ বছৰ সম্পূৰ্ণ কৰাৰ লগত সংগতি ৰাখি চৰকাৰে আজাদি কা অমৃত মহোৎসৱ কাৰ্যসূচী আয়োজন...
ছুৱাপাতা এম ই মাদ্ৰাছাৰ প্ৰধান শিক্ষকৰ বিৰুদ্ধে অপপ্ৰচাৰৰ অভিযোগ
ছুৱাপাতা এম ই মাদ্ৰাছাৰ প্ৰধান শিক্ষকৰ বিৰুদ্ধে অপপ্ৰচাৰৰ অভিযোগ