સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા માણીભદ્રવીર દાદાના મંદિરમાં ચોરી
માણીભદ્રવીર દાદાના મંદિરમાં ચોરી
अग्रसेन जयंती समारोह के तहत होंगे विभिन्न कार्यक्रम, प्रतिभावान छात्र/छात्राओं का सम्मान होगा, भव्य शोभायात्रा निकलेगी
अग्रसेन जयंती समारोह 2024 के तहत अग्रवाल समाज सेवा संस्था विज्ञान नगर की ओर से विभिन्न कार्यक्रम...
সুবাস ৰহাৰ মাৰাথন দৌৰ আৰু চিত্ৰাংকন প্ৰতিযোগিতা অহাকালি।
অহাকালি ১৫ আগষ্ট স্বাধীনতা দিৱস, সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ত ব্যাপক প্ৰস্তুতি চলাই থকাৰ...
जमात ए इस्लामी चे अध्यक्ष मोहम्मद समी यांच्या उपस्थितीत बैठक संपन्न@india report
जमात ए इस्लामी चे अध्यक्ष मोहम्मद समी यांच्या उपस्थितीत बैठक संपन्न@india report
ક્યાંથી કોની બેગ ભુલાઈ કેટલું સોનું અને રોકડ રકમ પરત અપાઈ વાંચો અહીંયા
હજુ માનવતા મરી નથી પરવારી તેવું ઉદાહરણમાં એસટી ડિવિઝનમાં જોવા મળ્યું સોનાના દાગીના અને રોકડ રકમ...