સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निकाय-चुनाव पर बोले खाचरियावास- बीजेपी ने असफलता को किया स्वीकार
यूडीएच मंत्री झाबर सिंह खर्रा के बयान जिसमें कहा गया था कि 2025 में सभी निकायों के चुनाव एक साथ...
चिपळूणात पुन्हा सौरउर्जेच्या बॅटर्यांची चोरी
चिपळूण : तालुक्यातील दोणवली येथे दोन ठिकाणच्या सौरउर्जेच्या बॅटर्यांची चोरी झाल्याची घटना 27...
મજૂર દટાયો...! Labor buried...!
મજૂર દટાયો...! Labor buried...!
PORBANDAR પોરબંદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ 05-11-2022
PORBANDAR પોરબંદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ 05-11-2022