સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rap Song On Eknath Shinde | संभाजीनगरच्या युवकाला एकनाथ शिंदेंविरोधात रॅप करणं पडलं महागात
Rap Song On Eknath Shinde | संभाजीनगरच्या युवकाला एकनाथ शिंदेंविरोधात रॅप करणं पडलं महागात
মাৰোৱাৰী যুৱ মঞ্চৰ মহিলা ৰজত শাখাই বৃহস্পতিবাৰে খাৰুপেটীয়াৰ হনুমান ধৰমশালাত আয়োজন কৰে ডান্ডিয়া নৃত্য
মাৰোৱাৰী যুৱ মঞ্চৰ মহিলা ৰজত শাখাই বৃহস্পতিবাৰে খাৰুপেটীয়াৰ হনুমান ধৰমশালাত আয়োজন কৰে ডান্ডিয়া নৃত্য
G20 Summit 2023: घोषणापत्र में ऐसा क्या है, जिसे पढ़ कर 19 देशों ने भरी हामी | PM Modi | Delhi G20
G20 Summit 2023: घोषणापत्र में ऐसा क्या है, जिसे पढ़ कर 19 देशों ने भरी हामी | PM Modi | Delhi G20
રાજકોટ મનપાફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી ના નમુના લઈ ₹1,63,580 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો
રાજકોટ મનપાફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી ના નમુના લઈ ₹1,63,580 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો
બગસરાનો મુંજિયારસ ડેમ ઓવરફ્લો, સાતલડી નદી ગાંડીતૂર, વિસાવદરમાં 22 ઇંચ વરસાદ, ગામ બેટમાં ફેરવાયું,
રાજ્યમાં મેઘ તાંડવ યથાવત છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1 થી 16 ઈંચ વરસાદ પડ્યો છે....