સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निर्मला सीतारमण ने अमेरिका में भारत के मुसलमानों पर दिया यह जवाब
वित्त मंत्री निर्मला सीतारमण ने दावा किया है कि भारत के मुसलमान पाकिस्तान के मुस्लिमों से ज़्यादा...
Amit Shah Assam Visit: 2nd Assembly, Mising Festival
Guwahati, January 29, 2026 – In a significant political and developmental move ahead of the...
આવતીકાલે મંગળવારે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
*વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર*ફીડર ગોવિંદનગર
આવતીકાલે તા. 24.09.24ના રોજ દાહોદ...
મુસ્લિમ યુવતી એ 25 લાખ ભરેલું પડી ગયેલું બેગ હિન્દૂ પરિવાર ને શોધી હેમખેમ પાછો આપી માનવતા ની મિસાલ કાયમ કરી
પેટલાદ તાલુકાના ભવાનીપુરા ખાતે રહેતા જતીન ભાઈ પટેલ નું 25 લાખ થી વધુ રૂપિયા .તેમજ વિદેશ નું કાર્ડ...