સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: ठाकरे कार्ड, मराठी वोटों का गणित, Raj Thackeray और BJP को एक-दूसरे की जरूरत क्यों है?
Election 2024: ठाकरे कार्ड, मराठी वोटों का गणित, Raj Thackeray और BJP को एक-दूसरे की जरूरत क्यों है?
यूपी में गौ तस्कर की लाखों रुपए की संपत्ति हुई कुर्क
उत्तर प्रदेश के फतेहपुर में लगातार पुलिस गौ तस्करों के खिलाफ कानूनी कार्रवाई कर रही है। वहीं जिला...
Procrastination in economic reforms & nuclear policy in the past hurt India : EAM Dr. S. Jaishankar
Procrastination in economic reforms & nuclear policy in the past hurt India : EAM Dr. S....
अगर आप भी जीबी व्हाट्सएप इस्तेमाल करते है तो हो जाए सावधान
सुरक्षा और संरक्षण: WhatsApp GB एक तृतीय-पक्ष संशोधित ऐप है, जिसे आधिकारिक WhatsApp टीम द्वारा...