સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा शिक्षा की कमियों को देखते हुए उच्च शिक्षा हेतु सौंपा ज्ञापन 
 
                       
   गुन्नौर : माननीय मुख्यमंत्री महोदय उच्च स्तरीय शिक्षा हेतु विधानसभा क्षेत्र...
                  
   गोगरी येथे शिवस्मारकासाठी निधी उपलब्ध करून द्या - गणेश बोथे 
 
                      गोगरी येथे शिवस्मारकासाठी निधी उपलब्ध करून द्या - गणेश बोथे
                  
   NSA अजीत डोभाल ने आज ब्रिटेन के समकक्ष से की मुलाकात, कई मुद्दों पर हुई चर्चा 
 
                      नई दिल्ली, राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल (National Security Advisor Ajit...
                  
   બોટાદમાં કોળી સમાજની યોજાઈ બેઠક @Sandesh News 
 
                      બોટાદમાં કોળી સમાજની યોજાઈ બેઠક @Sandesh News
                  
   
  
  
  
   
   
  