સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिलेचा विनयभंग केल्याप्रकरणी ग्रामीण पोलीस ठाणे उदगीर येथे गुन्हा दाखल
उदगीर तालुक्यातील निडेबंन हद्दीमध्ये पैसे देण्या घेण्याचा कारणावरून दोघांनी संगणमत करीत फिर्यादी...
জামুগুৰিহাটৰ শিল্পী ভোলা কটকীৰ মৃত্যু
নটসূৰ্য ফণী শৰ্মা বটা পাপক, প্ৰবীণ চলচিত্ৰ অভিনেতা ভোলা কটকীৰ মৃত্যু।
অভিনয়ৰ প্ৰতি থকা দুৰ্বাৰ...
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News
પોરબંદરની બજારો માં નવરાત્રી પૂર્વે અવનવા ગરબા,દાંડિયા,ચૂંદડી સહિતની ચીજોનું વેચાણ
પોરબંદરની બજારો માં નવરાત્રી પૂર્વે અવનવા ગરબા,દાંડિયા,ચૂંદડી સહિતની ચીજોનું વેચાણ