વરલ ગામમાં બસ સ્ટેન્ડ પાસેના સાંકડા માર્ગથી દુર્ઘટનાની ભિતી સિંહોર બે વાહનો સામસામે આવી જાય તો નિકળવુ એ પ્રશ્ન રસ્તાને પહોળો કરવામાં આવે કાં ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે સિહોર તાલુકાના વરલ ગામના બસ સ્ટેશન પાસે સાંકડો રસ્તો હોય અહીં રસ્તો પહોળો કરવાની માંગ ઊઠવા પામી છે.સાંકડા માર્ગને લીધે બે વાહનો સામસામે આવી જાય તો કઇ રીતે નિકળવુ એ પ્રશ્ન ઉભો થાય છે. સિહોર તાલુકાના વરલ ગામના બસ સ્ટેશન પાસે પ્રમાણમાં સાવ સાંકડો રસ્તો છે.એક તરફ ગામની વસાહત અને બીજી તરફ નદી.આ બંનેની વચ્ચે સાવ સાંકડો કહી શકાય એવો રસ્તો.અહીં જો બે મોટા વાહનો સામસામા ભેગા થાય તો એક વાહનચાલકે ફરજિયાતપણે પોતાનું વાહન રિવર્સમાં લેવું જ પડે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન ટાણા, દિહોર, ભદ્રાવળ, થોરાળી, બાખલકા, નાની માંડવાળી, ટીમાણા, હબુકવડ, રોયલ, તળાજા, મહુવા તરફ જતાં-આવતા હજારો વાહનો પસાર થાય છે. અહીં મોટી તકલીફ એ છે કે રોડની ડાબી તરફ જયાં નદીનો ભાગ છે ત્યાં લગભગ દસેક ફૂટ જેટલી ઊંડાઇ છે. જો કયારેક અનાયાસે અકસ્માત સર્જાઇ તો મોટી જાનહાનિ થઇ શકે તેમ છે. આથી અહીં રસ્તાને પહોળો કરવામાં આવે કાં ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે. હાલમાં આ રસ્તો સાવ ખુલ્લો હોય અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે તેમ છે આથી આ રસ્તા અંગે વહેલામાં વહેલીતકે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વરલ ગામના લોકો અને આ રોડ પરથી પસાર થતાં વાહનોચાલકોની પ્રબળ માંગ ઊઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધરપકડ:સંતરામપુર નગરમાંથી ઘરફોડ ચોરીના 3 આરોપી ઝડપાયા
ધરપકડ:સંતરામપુર નગરમાંથી ઘરફોડ ચોરીના 3 આરોપી ઝડપાયા
Honda की Elevate, City, Amaze पर बंपर डिस्काउंट, अगस्त में गाड़ी खरीदने पर कंपनी दे रही फ्री मेंटेनेंस पैकेज
होंडा अपनी कारों पर अगस्त महीने में अपनी Honda Elevate Amaze और Honda City पर बड़ा डिस्काउंट दे...
गुम बालिका को वापस पाकर परिजनों के चेहरों पर लौटी मुस्कान
पुलिस थाना बृजपुर ने 1 दिन में चार अपहृत बालिका को किया दस्तयाब
*//* पुलिस थाना बृजपुर ने एक दिन में किया चार अपहृत बालिका को दस्तयाब*//*
*गुम...
આવતી કાલે તા.30 ઓગસ્ટ ના રોજ 2022ના કેવડા ત્રીજના વ્રતનો દિવસ છે એટલે કે ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.
કેવડા ત્રીજનું આપણા પ્રાચીન હિન્દૂ તહેવારમાં અનેરું મહત્વ છે,ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ...