આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર દ્વારા 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંકલાવ અને બોરસદની ગંભીરા, લાલપુરા,અલરસા, દહેમી, પામોલ, નિસરાયા શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.શાળાના મેંદાનમાં રોપાયેલ રોપાનું જતન કરવાની જવાબદારી સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉઠાવી હતી.