અમદાવાદમાં બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તુટતાં આઠ શ્રમિકોમાંથી સાતના મોત થયા હતાં . મોતને ભેટેલા શ્રમિકોમાંથી બે પિતરાઇ ભાઇ દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના હતાં . ઘટનામાં મોતને ભેટનાર સંજયના પિતા નથી પણ માતા અને પાંચ ભાઇઓ પણ કાઠિયાવાડમાં મજૂરી માટે ગયા હતાં . અમદાવાદમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટતાં મોતને ભેટેલા સાત શ્રમિકો પૈકી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના ડુંગર ફળિયાના 21 વર્ષિય અશ્વિન સોમાભાઇ નાયક અને સંજય બાબુભાઇ નાયકનું મોત થયું હતું . અશ્વિન અને સંજય પિતરાઇ ભાઇ થાય છે . બંને સેન્ટિંગના કારીગર હોવાથી દોઢ માસ પહેલાં જ અમદાવાદ કામ કરવા માટે ગયા હતાં . બુધવારે બનેલી ઘટનામાં આ બંનેના મોત થતાં વિરોલ ગામમાં ભારે શોક ફેલાઇ ગયો હતો . અશ્વિનના પિતા સોમાભાઇ તેનો મોટો ભાઇ અમદાવાદ અશ્વિન અને સંજયના મૃતદેહ સાથે જ છે . વિરોલ અને વાવકુંડલીના મૃતક યુવાનોના મૃતદેહ એક સાથે વતનમાં લવાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरगाव सरपंचपदी महाविकास आघाडीच्या फरीदा काझी विराजमान, शिंदे गटाचे वर्चस्व
रत्नागिरी : तालुक्यातील सर्वात श्रीमंत समजल्या जाणाऱ्या शिरगाव ग्रामपंचायत प्रतिष्ठेची करण्यात...
રાધનપુર અમર જ્યોતકોલેજ ટ્રસ્ટ દ્વારા વિકલાંત બાળકો માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો
રાધનપુર કોલેજમાં વિકલાંગ ફાળો એકત્ર કરવામાં આવ્યો.
આથી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ...
दोन वर्षानंतर गजबजणार बिडी भालेकर मैदान; मंडळांकडून तयारी अंतिम टप्प्यात
जुने नाशिक : गणरायाच्या आगमनाने तब्बल दोन वर्षांनंतर बी. डी. भालेकर मैदान भाविकांनी गजबजणार आहे....
মৰাণৰ খোৱাঙত মাছৰ উজান।সহস্ৰাধিক লোকে কুইণ্টলে কুইণ্টলে ধৰিছে উজানৰ মাছ।
বানৰ বিভীষিকাৰ পাছত এতিয়া মৰাণৰ খোৱাঙত উঠিছে মাছৰ উজান। খোৱাঙৰ কাৱৈমাৰীত এতিয়া কুইণ্টলে...