સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિકભાઈ શુકલ, આણંદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા મંત્રી જૈમીનસિંહ રાઉલજી, નગરપાલિકા કાઉન્સિલર રાકેશભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કિરપાલસિંહ મહિડા, મહામંત્રી મિત પટેલ, શહેર પ્રમુખ ઋત્વિકભાઈ પટેલ, મહામંત્રી રાજવીરસિંહ પુવાર, કિસાન મોરચા મંત્રી રાજુભાઈ પટેલ, મંડળ પ્રમુખ તથા યુવા મોરચાના મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.