વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડાતળાવ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય દિવાળી સ્નેહમિલન સમારંભ યોજાયો.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અને પંચમહાલ જિલ્લાના મોવડી મંડળની સુચના અને માર્ગદર્શન હેઠળ...
ಬೆಂಗಳೂರಿನ ನ್ಯಾಷನಲ್ ಕಾಲೇಜು ಮೈದಾನದಲ್ಲಿ 24ನೇ ವರ್ಷದ "ಶ್ರೀ ವಾಸವಿ ಅವರೆಬೇಳೆ ಮೇಳ"ಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು.
ಜನವರಿ 5, 2024
ಬೆಂಗಳೂರಿನ ನ್ಯಾಷನಲ್ ಕಾಲೇಜು ಮೈದಾನದಲ್ಲಿ 24ನೇ ವರ್ಷದ "ಶ್ರೀ ವಾಸವಿ ಅವರೆಬೇಳೆ...
Jalna Mansoon | जोरदार वादळी वाऱ्यासह पावसाने शेतकऱ्यांच्या शेतीमालाचे अतोनात नुकसान
Jalna Mansoon | जोरदार वादळी वाऱ्यासह पावसाने शेतकऱ्यांच्या शेतीमालाचे अतोनात नुकसान
मुख्याध्यापकाने केला घोटाळा,
रक्कम वसूल करीत गटशिक्षणाधिकाऱ्यांनी केले शाळेचे बांधकाम
माजलगाव :- तालुक्यातील नाकलगाव येथील जिल्हा परिषद प्राथमिक शाळेत गत दोन वर्षांत विविध घोटाळ्यातील...
দক্ষিণ শালমাৰৰ মহুৰীৰ চৰ গাওঁ পঞ্চায়তৰ ২৩৫ গৰাকী লোক বান সাহায্যৰ পৰা বঞ্চিতঃ সাহায্য বিচাৰি হাহাকাৰ
দক্ষিণ শালমাৰৰ মহুৰীৰ চৰ গাওঁ পঞ্চায়তৰ ২৩৫ গৰাকী লোক বান সাহায্যৰ পৰা বঞ্চিতঃ সাহায্য বিচাৰি হাহাকাৰ