વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Submarine Lost at Sea Updates: ब्लास्ट, सिस्टम फेल या कुछ और...कैसे फट गई टाइटन सबमरीन | Hindi News
Submarine Lost at Sea Updates: ब्लास्ट, सिस्टम फेल या कुछ और...कैसे फट गई टाइटन सबमरीन | Hindi News
त्रिरत्न बौध्द महासंघाच्या वतीने धम्म शिबिराचे आयोजन
रत्नागिरी : त्रिरत्न बौध्द महासंघाच्या वतीने रत्नागिरी येथे शनिवार दिनांक 22 ते 25 ऑक्टोबर या...
টিংখাঙত বিদ্যুৎ বিভাগৰ কাণ্ডজ্ঞানহীনতা । 14 আগষ্টতে চিঙা তাঁৰ আজিও লগোৱা নাই জোৰা। ভয়ংকৰ অঘটনৰ আশংকা স্থানীয় ৰাইজৰ।
টিংখাঙত বিদ্যুৎ বিভাগৰ চৰম কাণ্ডজ্ঞানহীনতাৰ কাণ্ড । যোৱা 14 আগষ্টতেই বতাহ ধুমুহাত চিঙি পৰা এডাল...
Celebration of Holy Eid-ul-Adha in Dhakuakhan
Today is the holy Eid of all Muslims. The holy Eid-ul-Adha is celebrated in the state and the...