વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত অজগৰ উদ্ধাৰ।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণৰ খোৱাঙ আঞ্চলিক বন বিভাগৰ অন্তৰ্গত ১ নং দিখাৰীত প্ৰায় আঠ ফুট দীঘল এডাল অজগৰ...
રાજ અનડકટ કલર્સ ગુજરાતીની યુનાઈટડ સ્ટેટ્સ ઓફ ગજરાત માટે જયેશભાઈ જોરદારના રણવીર સિંહના પાત્ર પરથી પ્રેરણા લે છે
અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ લાવવાના વચન સાથે કલર્સ ગુજરાતી દ્વારાતેની નવી ઓફર યુનાઈટેડ...
Kejriwal govt hoodwinked people in Delhi, Punjab : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP has emerged as the most...
ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕಾನೂನು ಪದವಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಕಾಂತ ಕುಮಾರ್ ಸ್ವತಂತ್ರ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಸ್ಪರ್ಧೆಸಲಿದ್ದಾರೆ.
ಮಾರ್ಚ್ 29, 2024
ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕಾನೂನು ಪದವಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಕಾಂತ ಕುಮಾರ್ ಸ್ವತಂತ್ರ...
બનાસકાંઠા જિલ્લા ના પિરોજપુરા (ટાંકણી) ગામ માં પીવા ના પાણી ની અછત હોવાથી
બનાસકાંઠા જિલ્લા ના પિરોજપુરા (ટાંકણી) ગામ માં પીવા ના પાણી ની અછત હોવાથી લોકો ને પાણી માટે...