સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Squint is a common eye problem which can easily be traeated - Vasan Eye Care
November 15, 2024
Squint /strabismus or commonly known as ‘cross eyed’ is a condition...
Breaking News: मौत की सजा पाए नेवी के पूर्व अफसरों को राहत की उम्मीद, कतर कोर्ट ने स्वीकार की अर्जी
Breaking News: मौत की सजा पाए नेवी के पूर्व अफसरों को राहत की उम्मीद, कतर कोर्ट ने स्वीकार की अर्जी
गडचिरोली जिल्हा कॉंग्रेसचे जेलभरो आंदोलन सम्पन्न
गडचिरोली जिल्हा कॉंग्रेसचे जेलभरो आंदोलन सम्पन्न