સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: बिहार की राजनीति में फिर सियासी उथल-पुथल, Jitan Ram Manjhi हुए नाराज | Aaj Tak
Bihar Politics: बिहार की राजनीति में फिर सियासी उथल-पुथल, Jitan Ram Manjhi हुए नाराज | Aaj Tak
Supriya Sule यांचा Rahul Gandhi करण्यासाठी भाजपची स्ट्रॅटेजी काय?| Baramati News | Sharad Pawar| NCP
Supriya Sule यांचा Rahul Gandhi करण्यासाठी भाजपची स्ट्रॅटेजी काय?| Baramati News | Sharad Pawar| NCP
કણોદરની મહિલાને જિલ્લાના બેસ્ટ ટીચરનો એવોર્ડ..
કાણોદર ગામની દીકરી પોલરા પિનહાજને 2002 માં આ શિક્ષણ યાત્રામાં નીકળવાનો એક સુવર્ણ અવસર મળ્યો....
સાંતલપુરમાં ABP ના Sensitization બાબતની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
સાંતલપુરમાં ABP ના Sensitization બાબતની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
GRAND LAUNCH BOLAS DRY FRUITS AND NUTS SHOP
GRAND LAUNCH BOLAS DRY FRUITS AND NUTS SHOP