સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા આદિનાથ હેલ્થ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ કરવામાં આવ્યો
પાલીતાણા આદિનાથ હેલ્થ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ કરવામાં આવ્યો
श्रवण संस्कृति संस्थान द्वारा आयोजित नौ दिवसीय शिविर का समापन आज
श्रवण संस्कृति संस्थान द्वारा आयोजित नौ दिवसीय शिविर का समापन आजबूंदी। जैन सोशल ग्रुप बूंदी के...
अरे बापरे! रस्त्यावर आला भला मोठा अजगर, पण ... । Viral Video । Hpn Marathi News
अरे बापरे! रस्त्यावर आला भला मोठा अजगर, पण ... । Viral Video । Hpn Marathi News
ભચાઉ નગરપાલિકા દ્વારા અરીહંત કોમ્પ્લેક્સ થી હિંમતપુરા જતાં માર્ગ
ભચાઉ નગરપાલિકા દ્વારા અરીહંત કોમ્પ્લેક્સ થી હિંમતપુરા જતાં માર્ગ
ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર ને અનાજ કરિયાણું વિતરણ કરવાનું સદ્દભાગ્ય મળ્યું
ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર...