સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्रापूर पोलिसांना सहा महिने गुंगारा देणारा माजी उपसरपंच अखेर अटक
शिक्रापूर पोलिसांना गुंगारा देणारा माजी उपसरपंच जेरबंद
वाडा पुनर्वसनचा माजी उपसरपंच चंद्रशेखर...
Bank Holidays May: अगला महीना शुरू होने से पहले निपटा लें जरूरी काम, मई में पूरे 11 दिन बंद रहेंगे बैंक
नई दिल्ली, बिजनेस डेस्क। अप्रैल का महीना समाप्त होने में कुछ ही दिन का समय शेष रह गया है।...
CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લેશે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં સતત 7મી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. ગુજરાતની 182...
ડીસા તાલુકાના આધુનિક મોડલ તળાવ ની અધિકારીઓ દ્વારા મુલાકાત.......
ડીસા તાલુકાના માલગઢના મામાનગર ગામે આવેલ નર્મદા સિંચાઈ તળાવ ની મહેસાણા જિલ્લા ના અધિકારીઓ દ્વારા...