સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા વાઘેર એસોસિએશન દ્વારા ધ્વજવંદન કરાયું
સલાયા વાઘેર એસોસિએશન દ્વારા ધ્વજવંદન કરાયું
দুমুনিচকী ইণ্ডিয়ান অইল পেট্ৰল পাম্পত মঙ্গলবাৰে সন্ধিয়ালৈ উৰিল ৰাষ্ট্ৰীয় পতাকা
দুমুনিচকী ইণ্ডিয়ান অইল পেট্ৰল পাম্পত মঙ্গলবাৰে সন্ধিয়ালৈ উৰিল ৰাষ্ট্ৰীয় পতাকা l ছিপাঝাৰ ৰাজহ...
ডিব্ৰুগড়ত সুললিতা শইকীয়াৰ হিন্দী গীতৰ এলবাম উন্মোচন ।
কনমানি শিল্পী সুললিতা শইকীয়াৰ হিন্দী গীতৰ এলবাম উন্মোচন। ডিব্ৰুগড় হোটেল গাৰ্ডেন ট্ৰীট অনুষ্ঠিত এক...
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ